- Advertisement -spot_imgspot_img

ગુજરાત

શ્રી હરિહર ગૌશાળા-વાંકાનેર ખાતે બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા યુવરાજશ્રી કેસરીદેવસિંહ ઝાલાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું….

શ્રી કૈલાસ આશ્રમ ગૌસેવ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે શ્રી હરિહર ગૌશાળા ખાતે બ્રહ્મ મિત્ર મંડળ વાંકાનેર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...

વાંકાનેર : કાર રિવર્સમાં લેતી વખતે હડફેટે આવી જતા શેરીમાં રમતા બાળકને ઇજા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે રહેતા ઇમ્તીયાજભાઇ વલીમામદ ચૈાધરી (ઉ.વ. 27)નો અઢી વર્ષનો પુત્ર તેમના ઘરના ફળીયાની બહાર શેરીમાં રમતો...

મહિલાઓએ આહારમાં આ 5 વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી થાય છે અને લાભ

આધુનિક સમયમાં તંદુરસ્ત રહેવા માટે સંતુલિત આહાર અને નિયમિત વર્કઆઉટ્સ જરૂરી છે. ખોરાક એનર્જી પ્રદાન કરે છે, શરીરના દૈનિક કાર્યોમાં પણ સુધારો કરે છે....

2000 વર્ષ જૂની મહાકાળી ગુફાની સામેનો કરોડોનો TDR બિલ્ડરોને ભેટ આપશે ઉદ્વવ ઠાકરે સરકાર

  બ્રિટિશરોએ વ્યારાવાલી ગામમાં મહાકાળી ગુફાઓ પાસે લગભગ 1 લાખ ચોરસ મીટર અથવા 10 લાખ ચોરસફૂટની જમીનને 999 વર્ષ માટે લીઝ પર આપી હતી અને...

શકય હશે ત્યાં સુધી કોરોના વેક્સીનનો કોઈ ખર્ચ નાગરિકો પર નહીં નખાય : ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલ

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરિણામે કોરોનાની રસીને નવા...

BSNL એ આ યોજનાઓમાં કર્યા ફેરફાર, 31 જાન્યુઆરી સુધી આ ઓફર લંબાવાઈ જાણો શું છે પૂરી વિગત

  ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેની મફત સિમ ઓફર 31 જાન્યુઆરી સુધી વધારી દીધી છે. કંપનીએ આ ડેવલપમેન્ટ ની માહિતી તેની તામિલનાડુ વેબસાઇટ...

આંખોની રોશની વધારવા માટે આ વસ્તુનો ઉપયોગ કરો જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહેશે.

આંખો એ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આના દ્વારા, આપણે આ સુંદર વિશ્વને જોવા સક્ષમ છીએ, પરંતુ ઘણી વાર આંખની કાળજી લેવાતી નથી...

વાંકાનેરના ઢુવા ગામે પેટ્રોલ પંપ નજીક ટ્રકચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ઇજા…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામના પેટ્રોલ પંપ નજીક એક ટ્રક ચાલકે હડફેટે લેતા રીક્ષાચાલકને ઇજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા...

02-01-2021 Epaper Chakravat News

View Full Screen

વાંકાનેર એપીએમસીના ચેરમેન શકીલ પીરઝાદાની ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ સમિતિના કો ઓર્ડીનેટર તરીકે નિમણૂક કરાઈ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ(એ.પી.એમ.સી.)ના ચેરમેન અને યુવા કોંગ્રેસ અગ્રણી શકીલએહમદ પીરઝાદા (એડવોકેટ)ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના પરામર્શથી...

તાજા સમાચાર