- Advertisement -spot_imgspot_img

ભારત

સ્મશાનની તૂટી છત : ૧૮ લોકોના સ્મશાનમાં જ થયા મોત, અંતિમ સંસ્કાર કરવા આવેલા સ્વજનોના પણ મોત

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મુરાદનગરની સ્મશાનમાં ગેલેરીની છત પડવાથી ઘણા લોકો દટાયા. જેમાંથી 18 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે...

દારૂ પી ‘ ઢીંગલી ‘ બનેલ દારૂડિયાએ પોલીસને ફોન કરી કહ્યું, ૩૦ કરોડ રૂપિયા આપું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાંખો….

રાજધાની દિલ્હીમાં એક શખ્સે પોલીસને ફોન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. આ ધમકી ભર્યા કોલ...

પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યું, – 7 નાગરિકો ઘાયલ

  જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે.આતંકીઓએ પુલવામામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં...

પૂર્વ રાજ્યપાલ બુટા સિંહનું દિલ્હીમાં નિધન, પીએમ મોદી, રાહુલ ગાંધીએ દુ :ખ વ્યક્ત કર્યું

પૂર્વ કેન્દ્રીય પ્રધાન બુટા સિંહનું નિધન થયું. તેમણે આજે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. બુટા સિંહ શીખ સમુદાયના અગ્રણી નેતા હતા. તેઓ કેન્દ્રમાં મંત્રી પણ...

યુપીમાં નહી મળે યશ ભારતી સન્માન , સીએમ યોગીએ નવા એવોર્ડની શરૂઆત કરી

  યશ ભારતી એવોર્ડ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડ સાહિત્ય, સમાજ સેવા, પત્રકારત્વ, તબીબી, સંસ્કૃતિ જેવા અન્ય ઘણા ક્ષેત્રોમાં...

તાજા સમાચાર