રાષ્ટ્રીય પર્યાવરણીય એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) એ કોરોનાવાયરસ પરીક્ષણ માટેનો એક માર્ગ શોધી કાઢ્યો છે, જેમાં ફક્ત કોગળા કરવાથી (ગાર્ગલિંગ,Gargling) કોરોના ટેસ્ટ થઇ જાય...
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસના ભારતીય વેરિએન્ટ્સના અહેવાલો દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની જાણ...
મહારાષ્ટ્રમાં ગઢચિરૌલીથી નક્સલ વિરોધી ઓપરેશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટ અને નક્સલવાદીઓના વચ્ચેના એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા...
દેશભરમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બિહારની રાજધાની પટનામાં વ્હાઈટ ફંગસના...
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે કોવિડ સંક્ર્મણને કારણે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા રાજ્યના કર્મચારીઓના પરિવારોને સંપૂર્ણ ટેકો આપવામાં આવશે....