Monday, May 6, 2024
- Advertisement -spot_img

ખેડૂત વિભાગ

DAP સબસિડીનો લાભ ખેડૂતોને મળશે નહીં,ડીએપીના ભાવમાં વધારો કરી સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય ખેડૂતોના હિતમાં નથી !

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ખેડૂતોને ડીએપી પર સબસિડીમાં 140 ટકા વધારાનો ફાયદો ખેડૂતોને થશે નહિ. કારણ કે ડીએપીના ભાવમાં...

ખેડૂતોને DAP ખાતરની બેગ રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200માં મળશે,કેન્દ્ર સરકાર આ સબસિડી પર 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે !

અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ તેમના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે....

તૌકતે વાવાઝોડાએ જગતના તાતને રાતા પાણીએ રોવડાવ્યા, જાણો ખેડૂતોને કેટલું થયું નુકસાન.

તૌકતે વાવાઝોડાથી ગુજરાતના અનેક ખેતરોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં રહેલો ઉભો પાક જમીનદોસ્ત થતા જગતના તાત માથે આભ તૂટી પડ્યું હોય તેવું લાગી...

મોદી સરકાર PM Kisan Yojana ના લાભાર્થીઓને સસ્તી લોન આપી રહી છે, આ રીતે કરો આવેદન

પીએમ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આઠમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. 2 હજાર રૂપિયાના આ હપ્તાને ખેડૂતોના ખાતામાં રેડવાનું શરૂ કર્યું...

મમતાએ કેન્દ્ર પર પીએમ-કિસાન યોજના હેઠળ બંગાળના ખેડૂતોને સંપૂર્ણ રકમ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો.

શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બંગાળના ખેડૂતોને ભંડોળનો પહેલો હપ્તો મળ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સમગ્ર રકમ ન ચૂકવવા બદલ કેન્દ્ર સરકાર...

PM મોદીએ PM KISAN Yojana નો આઠમો હપ્તો બહાર પાડ્યો, 9.5 કરોડથી વધુ ખેડૂતોને મળશે લાભ !

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક લાભ આપવાના આઠમા હપ્તાને બહાર પાડ્યા . વડા પ્રધાન નરેન્દ્ર...

ટિકરી બોર્ડર ગેંગ રેપ કેસ : પીડિતાનો મોબાઇલ પોલીસને સોંપ્યો, ફોરેન્સિક તપાસમાં ખુલાસો થશે !

બંગાળથી ટિકારી સરહદ આંદોલન માટે આવેલી 25 વર્ષીય મહિલા સાથે સામુહિક બળાત્કારના કેસમાં અત્યાર સુધી દફનાવવામાં આવેલા તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા...

એવું તે શું થયું કે ઉદયપુર ગામમાં પોલ્ટ્રી ફાર્મના એકસાથે 1500 મરઘીના બચ્ચાંનાં મોત થયા ?

બુધવારે બિહારના રોહતાસના થાણા વિસ્તારમાં વરસાદી વાવાઝોડા અને કરા પડવાથી અનેક ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઉદયપુર ગામમાં વાવાઝોડાને કારણે એક પોલ્ટ્રી ફાર્મનો શેડ...

પાણી છૂટ્યા પહેલા બાંધી પાળ, સુત્રાપાડા બંદરમાં કોરોનાનો એક પણ કેસ નથી છતાં 15 તા. સુધી સંપૂર્ણ બંધ !

બંદર વિસ્તારમાં કોરોનાના કેસ હાલ એકપણ નથી પણ આજુબાજુ ના વિસ્તાર માં વધી રહેલા કોરોનાના કેસોને કારણે પટેલ તથા સમસ્ત માછીમાર સમાજના આગેવાનો દ્વારા...

PM Kisanના આઠમાં હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી, સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ પર પણ લોન આપી.

પીએમ કિસાન આઠમાં હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 14 મેના રોજ સવારે 11 વાગ્યે ખેડૂતો સાથે...

તાજા સમાચાર