Wednesday, August 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મૂળ રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયા 

મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે. તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫...

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરાઈ 

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે...

મોરબી જીલ્લાના તમામ તાલુકાના અધિકારીઓને CRS પોર્ટલમા જન્મ મરણની એન્ટ્રી કરવા અંગેની તાલીમ અપાઈ 

આજે મોરબી જીલ્લા ખાતે ડો. પી.કે. શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી,...

મોરબી સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યાઓ ભરવા કલેકટરને રજૂઆત

મોરબી સિટી મામલતદાર ઓફીસમા તલાટી મંત્રી, મધ્યાનભોજનમા તથા એટીવીટી શાખામાં ઘણી જગ્યા ખાલી છે જે ભરવા બાબતે પૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી....

મોરબીના ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટી ભડીયાદ રોડ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ કિં રૂ.૧૫,૬૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી...

માળીયા મીયાણામા ભીલવાસના શેરીમાંથી ચાર જુગારી ઝડપાયાં

માળીયા મીંયાણા શહેરમાં આવેલ ભીલવાસવાસના શેરીના નાકાં પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રૂપિયા ૯૪૦ નાં મુદામાલ સાથે માળીયા પોલીસે ઝડપી પાડયા...

પ્રસંગને શાનદાર બનાવવો છે ? તો અનેક સુવિધાઓથી સજ્જ આનંદ અને શક્તિ પાર્ટી પ્લોટ્સ છે ને..

12 વિઘા જેટલી જગ્યામાં આવેલા આ બન્ને પાર્ટી પ્લોટમાં વિશાળ પાર્કિંગ, 2000 લોકોની કેપેસિટીવાળું ગ્રાઉન્ડ અને ડાઇનિંગ એરિયા : 4 રૂમની પણ સુવિધા મોરબી (...

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેકટર તથા પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું 

મોરબી જિલ્લામાં ખુબ જ ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વોર્ડ તથા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત નુ વિસ્તરણ થશે. પણ...

મોરબી પંચાસર હેડવર્કસ પીવાના પાણીનું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામ મંજુર

મોરબી જિલ્લાના પંચાસર વિસ્તારના નાગરિકોની પાણીના અભાવ અંગેની સતત ફરીયાદો તથા પાછળના વિસ્તારમાં વસતા લોકો સુધી પાણી પહોંચવામાં આવતા વિલંબને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નિવૃત ફૌજી સહદેવસિંહ ઝાલાએ બાળાઓને ભારતીય સેના વિશે આપી સમજ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓનું સશક્તિકરણ થાય, વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય, બાળાઓ જીવન જીવવાનું કૌશલ્ય લાઈફ સ્કિલનું એજ્યુકેશન મેળવે એ માટે...

તાજા સમાચાર