Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની L.E. કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા મુખ્યમંત્રીને રજૂઆત 

મોરબીની લખધીરજી એન્જિનિયરીંગ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તેવી માંગ સાથે કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હ્યુમન્સ રાઇટ્સ એસોસિયેશનના...

મોરબી નજીક ફોનીક કલરના કારખાનામાં કામ કરતી વખતે નીચે પટકાતા યુવકનું 

મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ લોખંડની ઘોડી પરથી નીચે પટકાતાં યુવકનું...

મોરબીના નાની વાવડી ગામમાં જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઝડપાયા

મોરબી તાલુકાના નાની વાવડી ગામે શ્રી બાલા હનુમાન સોસાયટી જી.ઈ.બી. ઓફીસની પાછળ જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત...

માળીયાના વવાણીયા ગામેથી વિદેશી દારૂની 180 બોટલો સાથે એક ઝડપાયો 

માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ. ૨,૫૨, ૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૨,૦૦૦/- ના મુદામાલ સાથે એક...

મોરબીના બેલા ગામની સીમમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક ચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીસમ રોડ ઉપર આવેલા શ્રીરામ...

સોશીયલ મીડીયામાં હથીયાર સાથે ફોટો અપ્લોડ કરનાર ઈસમને વાંકાનેર પોલીસે ઝડપી પાડયો

વાંકાનેર: સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા અપ્લોડ કરનાર ઇસમને વાંકાનેર સીટી...

મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિદ્યાલય, જોધપર (નદી) ખાતે વિશ્વ યુવા કુશળતા દિવસની ઉજવણી કરાઈ

આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા મહિલા...

પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત

કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.  હાલમાં...

ટંકારા લતીપર હાઇવે પર ફુલઝર નદી પરના માઇનર બ્રીજનું નિરીક્ષણ કરતા ઈજનેર

ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં...

મોરબી: હિરાસરીના માર્ગે ડીમોલેશન કરવા તથા માર્કેટ યાર્ડમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા કમીશ્નરને રજુઆત

મોરબીના હીરાસરના રસ્તે નરસંગ ટેકરી મંદિર અને અવની ચોકડી વાળા રસ્તે માર્કેટીંગ યાર્ડમાંથી આવતી દુરર્ગંધ દુર કરવા તેમજ તે માર્ગે ગેરકાયદેસર બનાવેલ ઝૂંપડીઓ દુર...

તાજા સમાચાર