સોશિયલ મીડિયા ઉપર અધિકૃત #HARGHARTIRANGA નો ઉપયોગ કરવા અપીલ
ભારત સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન ચલાવવામાં...
ભારતીય રાષ્ટ્રધ્વજનો ઉપયોગ/પ્રદર્શન તેમજ રાષ્ટ્રધ્વજને ફરકાવવું એ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદો, ૧૯૭૧ અને ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ દ્વારા નિયમન થાય છે. જેની માહિતી...
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ દ્વારા હળવદ ટાઉન વિસ્તારમાં આવેલ સરકારી હોસ્પીટલ વાળી શેરીમાં સિદ્ધેશ્વર મંદિર પાછળ આવેલ જયકુમાર કિશોરભાઈ ઠક્કરના ભોગવટા...
મોરબીના સ્કાયમોલ ખાતે આવેલ રિલાયન્સ મોલમાં કામ કરતા ફરિયાદીને અમુક ઈસમોએ સ્પ્રેનો ભાવ કહેવામાં વાર લાગવા જેવી નજીવી બાબતે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ...
વાંકાનેર તાલુકાના ઢુંવા રેલવે સ્ટેશન પાસે એક યુવકે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા રેલવે સ્ટેશન નજીક ભાડાંના...
મોરબી તાલુકા વિસ્તારના જાંબુડિયા ગામ પાસે પાણીમાં અચાનક બાળકી ડૂબી જતાં તેનું મોત નિપજ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા પાવર હાઉસ નજીક...