Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

Social Media :- વોટ્સએપ બન્યું વધુ સેફ, જાણો કયા નવા ફીચર થયા એડ

વોટ્સએપનો વપરાશ કરતા ઘણા યુઝર્સને પોતાની પ્રાઈવસી અંગે ચિંતા રહેતી હોય છે. પોતાની ચેટ અથવા પર્સનલ માહિતી બહાર લીક થવાનો ભય રહેતો હોય છે....

વાંકાનેર મુકામે યોજાનાર મહાસંમેલન રદ કરાવવા રાજકીય કાવાદાવા શરૂ

સંમેલન માટે વાંકાનેર નગરપાલીકા ગ્રાઉન્ડ ની મળેલ મંજુરી છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા રદ કરાતા મહાસંમેલન ના સ્થળ મા ફેરફાર કરાયો લોહાણા મહિલા અગ્રણી શ્રીમતિ જયશ્રીબેન...

મોરબીના પ્રવેશોત્સવ દરમ્યાન બ્રિજેશભાઈ મેરજાની સાલીનતા સરળતા અને સહહ્ર્દયતાના દર્શન થયા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મંચ પરથી નીચે ઉતરી દિવ્યાંગ શિક્ષિકાનું સન્માન કર્યું. પ્રવેશપાત્ર દીકરીને એક પિતાની જેમ તેડીને,આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો. મોરબી રાજ્યના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ,રોજગાર,શ્રમ...

મોરબી : સીરામીક ઉદ્યોગ માટે એક સારા સમાચાર

આપણા દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી ની વિદેશ નીતિથી UAE મા સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી ના દેશો દૃારા લગાવવામા...

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાની BCCI/NCA માન્ય કોચ બનશે

મોરબી જીલ્લા ક્રિકેટ એસોના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાની બીસીસીઆઈ/એનસીએ માન્ય કોચ બનશે તા. ૨૦ થી ૨૪ જુન સુધી બીસીસીઆઈ અને નેશનલ ક્રિકેટ...

મોરબીની માધાપરવાડી શાળામાં મન મોહક પ્રવેશ મહોત્સવ સંપન્ન

માધાપરવાડી શાળામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 90 નેવું બાળકોને ધો.1 માં પ્રવેશ આપાયો માધાપરવાડી શાળાના વિકાસમાં યોગદાન આપનાર 40 ચાલીસ દાતાઓને સન્માનિત કરાયા.સમગ્ર શિક્ષા અભિયાન...

દોઢીયા અને ટ્રેડીશનલ ગરબા રમવા હોય તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર: 5 જુલાઈથી મોરબીમાં અભય ગરબા ક્લાસ શરૂ

મોરબી: ગુજરાતીઓનો મનપંસદ તહેવાર એટલે નવરાત્રિ, અને ગરબે ધુમતા ખેલૈયાઓ દર વખતે નવા નવા સ્ટેપ સાથે ગરબા રમી નવરાત્રિનો આનંદ માણતા હોય છે. ત્યારે...

પાલિકા ની પ્રીમોનસુન કામગીરીની પોલ ખુલી, થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાયા

ગઈકાલે સાંજના સમયે મોરબીમાં વરસાદ શરૂ થયો હતો. મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં થોડી વાર માટે સારો એવો વરસાદ વરસ્યો હતો. ત્યારે માત્ર ૧૯...

મોરબી :- સિરામિક ઉદ્યોગકારો જીસીસી દેશોમાં ચાલુ રહેલ ડમ્પીંગ ડ્યુટીના મુદ્દા સાથે પહોંચ્યા ઉદ્યોગ ભવન

સિરામિક ઉદ્યોગ ના ઉજળા ચંદ્ર પર છેલ્લા ઘણા સમય થી ગ્રહણ લાગ્યું હોય ત્યારે ઘણા સમયથી ઉદ્યોગ પર એક પછી એક મુશ્કેલીઓ આવી રહી...

આવતીકાલે વાંકાનેર મુકામે જીતુભાઈ સોમાણી તથા જયશ્રીબેન સેજપાલ ના સમર્થન મા સંમેલન યોજાશે.

તાજેતરમાં મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ ના અગ્રણીઓની અગત્ય ની બેઠક નુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા બહોળી સંખ્યા મા મોરબી લોહાણા...

તાજા સમાચાર