મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
હંસાબેન પારેઘી લખે છે કે, વડાપ્રધાન દ્વારા...
આજે મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલય - જામદુધઇમા દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ક્રાંતિકારીઓના નામની...