મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ સંસ્થા અંતર્ગત BAPS મંદિરના સંચાલકો દ્વારા મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર દબાણ કરી દિવાલ બનાવી દેવામાં આવી છે જેના કારણે...
આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા પંચાયત દ્વારા યોજાનાર મોક ટેસ્ટ-૨ હવે તા.૨૯/૦૬/૨૦૨૫ના રોજ...
શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન વિતરણ થશે.
શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા...
ટંકારા રાજકોટ હાઇવે પર લતીપર ચોકડીના ઓવરબ્રીજ પરથી કોઈ કારણસર કુદકો મારતા નીચે નીચે પડી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના...