Thursday, October 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના જેતપર ગામે યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રણ શખ્સોએ 6.4 લાખની લુંટ ચલાવી

મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી...

મોરબીના રણછોડનગરમાંથી વિદેશી દારૂની 20 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રણછોડનગર શેરી નં -૦૧ મહાદેવજીના મંદિર પાસે આરોપીના ઘરની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ કિં રૂ. ૧૧૦૦૦ નાં...

મોરબીના જુના ઘુંટુ રોડ પર આઇકોન સિરામિકમા પત્ની હત્યાના નિપજવનાર આરોપી પતિની ધરપકડ

મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ આઇકોન સિરામિકમા લેબર ક્વાર્ટરમાં પત્નીની હત્યા નિપજાવનાર ખુનના ગુન્હાના આરોપીને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મૂળ મધ્યપ્રદેશના...

માળીયા મીયાણાના સરવડ ગામના નીવાસી રમાબેન સવજીભાઈ સનારિયાનુ દુઃખદ અવસાન 

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના નીવાસી રમાબેન સવજીભાઈ સનારિયાનુ 71 વર્ષની વયે તારીખ 14/09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને...

મોરબીમાં 17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન યોજાશે

મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. સમગ્ર રાજ્યમાં...

17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમ્યાન ‘સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન’ યોજાશે

મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશક્તિકરણ આપણા પરિવારો, સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે. આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૭ સપ્ટેમ્બર...

મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્રની બેઠક યોજાઈ 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૭ સપ્ટેમ્બરે મોરબી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત સંદર્ભે વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક...

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલય ચાલુ કરવા અને નવા બનાવવા આમ આદમી પાર્ટીની માંગ

મોરબી એક વિકાસની હરણફાળ ગતિએ પ્રગતિ કરે છે. ત્યારે મોરબીમાં જાહેર શૌચાલયના ખૂબ જ અભાવ છે. જે સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝોન...

ભારત વિકાસ પરિષદ દ્રારા શિશુ મંદિર ખાતે રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા અને ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને...

મોરબીના ભક્તિનગર સર્કલ બ્રીજ થી પરશુરામ બ્રીજ સુધીની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા કલેકટરને રજૂઆત

માળીયા થી રાજકોટ જતા અને મોરબી મધ્યે થી નીકળતા હાઇવેની વચ્ચે નાખેલ સ્ટ્રીટ લાઇટો જે ભક્તિનગર સર્કલ બ્રિજ થી ભગવાન પરશુરામ બ્રિજ સુધીની સ્ટ્રીટ...

તાજા સમાચાર