Monday, August 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં બીમારીથી યુવકનું મોત

મોરબી: મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવકનું બીમારીના કારણે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ભરતભાઇ દિલીપભાઇ સોલંકી ઉ.વ.૪૦ રહે.માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડી મોરબી-૨...

મોરબીના રંગપર ગામે કારખાનામાં માટીના કુવામાં પડી જતા માસુમ બાળકીનુ મોત 

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં નોટો સિરામિક કારખાનામાં માટીના કુવામાં પડી જતા ચાર વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની...

ટંકારાના હડમતીયા ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા...

હળવદ પંથકમાં બે શખ્સોએ યુવતીની છેડતી કરી 

હળવદ: હળવદ વિસ્તારમાં યુવતી પોતાની વાડીએથી ભેંસો લઈ ગામમાં આવવા નીકળેલ ત્યારે કેનાલમાં નાહતા બે શખ્સોએ યુવતીનો પીછો કરી પાછળ થપાટ મારી છેડતી કરી...

મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકના ઘરનો સરસમાન સળગાવી દિધો

મોરબી: વાંકાનેર પંથકમાં રહેતી યુવતીને યુવક ભગાડી લઈ ગયેલ હોય અને બાદમાં બંને પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ હોય અને યુવતી પોતાના પરિવાર સાથે...

મોરબી અને હળવદમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી જીલ્લામા અઠવાડિયામાં એક બે બાઈકની ગઠીયા ચોરી કરી નાસી જતા હોય છે ત્યારે મોરબી શહેર અને હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાંથી બાઈક...

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો; નવ ગામોને કરાયા એલર્ટ

હળવદ: હળવદ વિસ્તારમાં આવેલ બ્રાહ્મણી-૨ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો હોવાથી ડેમના હેઠવાસમાં આવતા ૦૯ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં સારા વરસાદને લીધે હળવદ...

ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર સ્ક્રીનીંગ માટે કેમ્પ યોજાયો

નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા કુલ ૨૪૭ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું; શંકાસ્પદ કેસના સેમ્પલ રાજકોટ/અમદાવાદ રીફર કરાયા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય...

માણેકવાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે 20 જુલાઈએ ભવ્ય સંતવાણીનું આયોજન

મોરબી: મોરબીના માણેકવાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે તારીખ ૨૦-૦૭-૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૯ કલાકે બોલ કળાકડ સીતારામ આશ્રમ માણેકવાડા ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન...

વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગની વિવિધ એપ્લીકેશન તૈયાર

લોકોને હવામાનની માહિતી સરળતાથી મળી શકે તેવા હેતુથી હવામાન વિભાગની એપ્લીકેશન્સ ઉપલબ્ઘ 'મોસમ એપ્લીકેશન', 'દામિની એપ્લીકેશન', 'મેઘદૂત એગ્રો એપ્લીકેશન' અને 'પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન વગેરેથી આંગળીના...

તાજા સમાચાર