Tuesday, May 27, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રાજપર ગામેથી યુવક લાપત્તા

મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામેથી યુવક લાપત્તા થયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચીમનભાઇ માધાભાઇ શીયાળ ઉ.વ.૪૫, શરીરે...

હળવદના નવા દેવળીયા ગામે પીતાએ ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો કર્યો આપઘાત

હળવદ: હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે પિતાએ મોબાઈલમાં વિડીયો જોવાની ના પાડી અને ઠપકો આપતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું...

મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતી પરિણીતાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સુનીતાબેન કલ્પેશભાઇ...

મોરબી વેરહાઉસથી જિલ્લાની 3 વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ સહિત મશીન ફાળવાયા

પ્રથમ રેન્ડમાઈઝેશન બાદ મદદનીશ ચૂંટણી અધિકારીઓને મશીનની સોંપણી કરાઈ મોરબી જિલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા મત વિસ્તાર માટે પ્રથમ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયા...

મોરબી : HDFC થી એવન્યુ પાર્ક સોસાયટી સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

રોડના નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી વાહનોના અવર-જવર વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે રોડ નવીનીકરણ અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા હાલ ટાઈટન બિલ્ડીંગથી એવન્યુ પાર્ક સોસાયટીના...

મોરબી જિલ્લાના વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AD, GJ36 AG, GJ36 AH, GJ36 AK, GJ36 AM અને ફોર વ્હિલ માટે GJ36 AF, GJ36 AJ, GJ36 AL...

લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા મહિલા મતદારોને ખાસ અનુરોધ કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી

રાજ્યના 13 હજાર જેટલા મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધારવા 20.3 લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક...

મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા 10મીએ ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે 

સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા આગામી તા.૧૦ ને બુધવારના રોજ ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે  મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે...

મોરબી તાલુકા ભાજપ દ્વારા રફાળેશ્વર ગામે મોદી પરીવાર સભા યોજાઇ

ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અનુસાર સમગ્ર ગુજરાતમા શકિત કેન્દ્ર દીઠ મોદી પરીવાર સભાનુ આયોજન કરવામા આવેલ છે.  મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જાંબુડીયા અને પાનેલી શકિતકેન્દ્રની...

આગામી 23 એપ્રિલના રોજ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

સંત શ્રી વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ પદે (અનિલભાઈ) દીપકભાઈ સારલા તેમજ ઉપપ્રમુખ પદે ગોપાલભાઈ સીતાપરાની નિમણૂક કરવામાં આવી છે. આજ રોજ તા. ૭ એપ્રિલના...

તાજા સમાચાર