Sunday, May 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રંગપર ગામે કારખાનામાં શરીર પર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ કારખાનાના કાટા નજીક શરીર ઉપર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ...

રૂપાલાની ઉમેદવારી અંગે રોષ, ઉમેદવારી રદ નહીં કરે તો ભાજપ વિરોધી મતદાન:- મોટી વાવડી ક્ષત્રિય સમાજ

મોરબી: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાની ચૂંટણીના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ મોરબી તાલુકાના મોટી વાવડી ગામે પણ જોવા મળી રહ્યો છે. આજે મોટી...

મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં યમુનાનગર શેરી નં -૦૪ની પાછળની સાઈડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી બી...

મોરબીમાં રઝળતા ઢોરોએ ભારે કરી, સરાજાહેર આખલા યુદ્ધે પત્રકાર મિલનભાઈને ઉલાળીયા

રઝળતા ઢોરો ત્રાસ બેકાબુ બનવા છતાં તંત્ર રઝળપાટ કરતા ઢોરોને ડબ્બે ન પૂરતા ભારે જનાક્રોસ મોરબી : મોરબીમાં તંત્રના પાપે રઝળતા ઢોરનો ત્રાસ એટલી હદે...

મોરબી ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી; ખોવાયેલ પાઉચ વ્યક્તિને પરત કરાયું

મોરબી: મોરબી ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી એક જાગૃત નાગરિક દ્વારા ખોવાયેલ પાઉચ ટ્રાફિક પોલીસને સોંપતા ટ્રાફિક પોલીસની ટીમે એડ્રેસ પરથી પતો મેળવી ખોવાયેલ પાઉચ...

માળીયા (મી) કરણી સેના દ્વારા રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા મામલતદારને રજૂઆત

માળીયા (મી): થોડા દિવસ પહેલા રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રીય સમાજ વિશે ટીપણી કરેલ જેના કારણે ક્ષત્રિય સમાજની લાગણી...

હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતા MDRB (વિલેજ બ્રીજ) પર વાહન વ્યવહાર બંધ કરવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી ચાલુ...

મોરબી સિવિલ હોસ્પિટલમાં સીટી-સ્કેન મશીન ઘણા સમયથી બંધ, અનેકવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતા જેમનું તેમ 

મોરબી સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન છેલ્લા દોઢ થી બે વર્ષથી શોભાના ગાંઠીયા સમાન બંધ હાલતમાં છે. બંધ સીટી-સ્કેન બાબતે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રને,...

મોરબીના શિવનગર નીવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબીના શિવનગર (પંચાસર) નીવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.૬ર) નું તા.૩૧/૦૩/ ૨૦ર૪ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ...

ટંકારાના નસીતપર ગામે યુવક પર વન્ય પ્રાણીનો હુમલો ; દીપડો હોવાની આશંકા

મોરબી: ગત રવિવારે રાત્રે ટંકારા તાલુકાના નસીતપર ગામે ડેમી નદીના કાંઠે યુવાન પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો હતો અને યુવકને મોઢા પર ઈજા પહોંચાડી...

તાજા સમાચાર