Monday, May 19, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લામા કાયદો વ્યવસ્થા ખાડે… મારામારી વધતા બનાવો વચ્ચે યુવતીનું ઘરમાં ઘુસી અપહરણ

મોરબી: મોરબી જિલ્લો જાણે કે ધણી ધોરી વગરનો હોઈ તેમ મારામારી બનાવો છાસ વારે બની રહ્યા છે હાલ પુરા થયેલા રાફડેશ્વરના મેળામાં થયેલ માથાકૂટ...

મોરબીના વિરપરડા નીવાસી જયંતિભાઈ લક્ષ્મણભાઈ ગામીનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી તાલુકાના વિરપરડા ગામના વતની જયંતિભાઈ લક્ષ્મણભાઈ ગામીનુ તા. ૧૧-૦૩-૨૦૨૪ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે...

મોરબીમાં ખિલખિલાટ વાન 30 હજાર થી વધુ સગર્ભાઓને મદદરૂપ બની

૩૦, ૬૦૦ થી વધુ સગર્ભાવને મદદરૂપ બનતી "ખીલખીલાટ વાન" મોરબી: મહિલા તેમજ તેના બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતી સતત દોડતી અને નિ:શુલ્ક સેવા આપતી વાન કે...

મોરબીનાં જાણીતા ડોક્ટર કેતન સાણંદિયાનો આજે જન્મદિવસ

કહેવાય છે ને કે ડોક્ટર એ ભગવાનનું રૂપ હોય છે આ કહેવત ને સાબિત કરતા મોરબી ના ડોક્ટર કેતન સાણંદિયા કોરોના કાળમાં અનેક દર્દીઓને...

મોરબીમાં ડો હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા વાર્ષિકોત્સવ યોજાશે

મોરબી: ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ૧૭ માર્ચના રોજ...

મોરબીમાં ફરી એક પાટીદાર સમાજનાં ઘડિયા લગ્ન યોજાયા

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને વધુ એક સફળતા મળી માળીયા તાલુકાના સુલતાનપુર ગામના નિવાસી, બાબુભાઇ પોપટભાઈ વિડજાની ચિ.સુપુત્રી હેતલબેનના લગ્ન જુના...

દેશમાં લાગુ થયો CAA કાયદો: મોરબીના 900થી વધું શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા

મોરબી: ગઈ કાલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં નાગરિકતા સંબોધન કાયદો લાગુ દિધો છે મોરબીમા વસવાટ કરતા અંદાજે 900 થી વધુ જેટલા પાકિસ્તાની...

ટંકારાના ટોળ કોઠારીયા રોડ પર ઈકો કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

ટંકારા: ટંકારા તાલુકાના ટોળ અને કોઠારીયા ગામે ઈકો કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનશીબે કોઈ જાનહાનિ થઇ નથી. મળતી માહિતી મુજબ ગત તા....

માળિયા (મી) ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

માળિયા (મી): માળિયા (મી) ગામે માવતરના ઘરે કોઈ પણ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મુમતાઝ બેન અસલમ ભાઇ મોવર ઉ.વ.૩૧...

ચરાડવા ગામ એજ રાજલધામ મંદિરે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

સાપર તારા બેસણા ચરાડવા તુંજ ધામઉદા ચારણ નાં ઘરે અવતર્યા માં રાજબાઈ ધર્યું નામત્રણ સાદે દોડતાં આવે તેવા જાજરમાન જગદંબા એટલે માં રાજબાઈ તેમનો...

તાજા સમાચાર