Saturday, May 18, 2024
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાના સજનપર ગામે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામ સામે ફરીયાદ નોંધાઈ

મોરબી: ટંકારા તાલુકાના સજનપર ગામે શેરીમાંથી મોટરસાયકલ હકાલવા બાબતે બે પક્ષો વચ્ચે બબાલ થતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા બંને પક્ષોએ ટંકારા પોલીસ સ્ટેશનમાં...

હળવદના ઘનશ્યામગઢ ગામે ઠપકો આપવા ગયેલ માતા – પુત્રીની ત્રણ શખ્સોએ છેડતી કરી હુમલો કર્યો

હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે મહિલાના પુત્રને આરોપીએ ઘર પાસેથી રીક્ષા હાકવાની ના પાડતા મહિલા આરોપીને ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સોએ મહિલા અને પુત્રીને માર...

મોરબીના નીચી માંડલ ગામે મકાનમાંથી દાગીના અને રોકડ સહિત રૂ.1.85 લાખના મત્તાની ચોરી

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામે યુવક તથા સાહેદના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના નાના મોટા દાગીના તથા રોકડ સહિત ૧,૮૫,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થયાની...

ટંકારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ખાતે વૃક્ષારોપણ કામગીરી કરાઈ

મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતી સૂચના મુજબ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.જે.દવે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડૉ ડી. જી .બાવરવા તથા ટંકારા...

મોરબીના નવા સાદુળકા ગામે મચ્છુ નદીમાં એક સગીર સહિત ત્રણ યુવકો ડૂબ્યા

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ નજીક મચ્છુ -૩ નદીમાં ન્હાવા પડેલ એક સગીર સહિત ત્રણ યુવકો ડુબ્યા હતા. આ બનાવ અંગે મોરબી ફાયર...

મેજિસ્ટ્રેટ દ્વારા ગૃપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms પર નિયંત્રણ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જૂદા જૂદા સાત તબક્કાઓમાં યોજવાનું તા. ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ત્રીજા તબક્કામાં...

સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર મુકાયેલા નિયંત્રણો લંબાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ જુદા-જુદા સાત તબક્કાઓમાં યોજવાની તા.૧૬-૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ત્રીજા તબક્કામાં ગુજરાત...

જમા કરવેલા હથિયાર 6 એપ્રિલ સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ -૨૦૨૪ અંતર્ગત ગત ૦૭ મે ના રોજ મતદાન પૂર્ણ થયું છે અને ૦૪/૦૬/ ૨૦૨૪ ના રોજ મત ગણતરી યોજાનાર છે જે...

પૂર્વ પરવાનગી વિના સભા/સરઘસ કાઢવા તેમજ ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્રીત થવા પર પ્રતિબંધ

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામન્ય ચૂંટણી -૨૦૨૪ જુદા જુદા સાત તબક્કાઓમાં યોજવાનું તા. ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ત્રીજા...

પાક પર જંતુનાશકોની અસર નિવારવા ખેડૂતોએ લેવાના પગલા અંગે ખેતીવાડી કચેરી દ્વારા માહિતી અપાઈ

પાક પર જંતુનાશકોની અસર નિવારવા ખેડૂતોએ લેવાના પગલા અંગે મોરબી જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અન્વયે ખેડૂતોએ એવા જંતુનાશકો કે...

તાજા સમાચાર