Tuesday, May 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી GMERS મેડિકલ કોલેજ ખાતે રંગોળી અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

૫૦૦ વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રી રામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજ્યા છે. ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતવર્ષ સહિત સમગ્ર દુનિયાના કરોડો હિંદુ માટે...

મોરબીના જેતપર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે ઝેરી દવા પી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મિતલબેન ખુમસીંગ ધાણક ઉ.વ.૨૦ રહે. જેતપર ગામ તા.જી. મોરબી...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીનાં શોભેશ્વર રોડ પર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવકે પોતાની ઘરે ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ચિરાગભાઈ હીરાભાઈ ફાંગલીયા...

500 વર્ષના સંઘર્ષ બાદ સનાતન ધર્મ માટે આજનો દિવસ ઐતિહાસિક : આર.પી.પટેલ

વિશ્વઉમિયાધામ ખાતે અંખડ રામધૂનનનું આયોજન કરાયું વિશ્વઉમિયાધામ ખાતે અયોધ્યાથી આવેલી દિવ્ય જ્યોતની પૂજા-અર્ચના કરાઈ 500 વર્ષની પ્રતિક્ષા હવે પૂર્ણ થઈ. પ્રભુ શ્રી રામલલ્લાની અયોધ્યાના સરયૂ કાંઠે...

વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે વધુ ત્રણ આરોપીઓના જામીન મંજુર

વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા પ્રથમ બે બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય, જે ત્રણ આરોપીઓના ચાર દિવસના...

મોરબીની વિવિધ સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે ડેમો સાથે માહિતી આપતું મોરબી ફાયર વિભાગ

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા વિવિધ સ્કૂલોમાં ફાયર સેફટી જાગૃતિ અંગે ડેમો સાથે માહિતી આપવામાં આવી મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં લીડીંગ ફાયરમેન જયેશ...

રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે અજય લોરિયા દ્વારા આવતીકાલે 2100 કિલો મીઠાઈ વિતરણ તેમજ આતશબાજી કરવામાં આવશે

આવતીકાલે રામલીલા અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુ - નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી-'સેવા એજ સંપત્તિ' 'ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રિના આયોજક...

રામ આયેંગે તો અંગના સજાઉંગી: વાઘપરા વિસ્તારમાં રામ ભક્તોએ બનાવી રંગોળી

મોરબીનાં વાઘપરા વિસ્તારની મહિલાઓએ અને બાળકોએ પોતાની આખી શેરીમાં રંગોથી રંગોળી કરી અને ભગવાન રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરી રામજન્મભૂમિ અયોધ્યા ખાતે આવતીકાલે તા.22ના રોજ...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કાલે મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રહેશે

આવતીકાલે તમામ આંગડીયા પેઢી બંધ રાખવાનો એસોસિએશનનો નિર્ણય આવતીકાલે તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પુનઃ નિર્માણ થઈ રહેલ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ...

મોરબીમાં વૃદ્ધને એક શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

મોરબી: મોરબીમાં એક શખ્સે વૃદ્ધ પાસે આની કહ્યું કે આપડી વડીલો પાર્જીત જમીનના ભાગની સમસ્યાનુ ક્યારે નિરાકરણ આવશે તેમ કહી વૃદ્ધ સાથે બોલાચાલી કરી...

તાજા સમાચાર