Sunday, May 19, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લાનાં ‘આપદા મિત્રો’એ ગોધરા ખાતે તાલીમ લીધી

કોઇ પણ આપતિજનક પરિસ્થિતિને પહોંચી વળવા આપદા મિત્ર પ્રોજેક્ટ હેઠળ મોરબીનાં આપદા મિત્રો સજ્જ કેન્દ્ર સરકાર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા વિવિધ રાજ્યોમાં અપસ્કેલિંગ...

મોરબી: સાર્થક વિદ્યામંદિર દ્વારા તા.14 મીએ માતા પિતા પૂજન દિવસ ઉજવાશે

મોરબી: સાર્થક વિદ્યામંદિર દ્વારા તા.૧૪ ફેબ્રુઆરી ને મંગળવારના રોજ વેલેન્ટાઇન ડે નહી પરંતુ માતા પિતા પૂજન દિવસ ઉજવવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે ફેબ્રુઆરી...

મોરબી : ચરાડવા ગામે રાજબાઈ માતાજીના મંદિરે પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

ધજા જોતા ધન સાંપડે દેવળ જોતા દુઃખ જાય એવા વંદુ રાજલ માત ને તુને દંડવત લાગું પાય! મોરબી થી વીસ કિલોમીટર દુર આવેલા ચરાડવા ગામમાં બિરાજમાન...

મોરબીના જેતપર ગામે પરણિતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે મહિપતભાઈ બચુભાઈ કંડિયાની વાડીએ પરણિતાનુ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કુલળીબેન કૈલાશભાઇ ધાણક...

પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીસરા જવાના રસ્તે રોડ પર આવેલ ખેતરમાંથી ઈંગ્લીશ દારૂની 55 બોટલ સાથે એક ઝડપાયો

માળીયા (મી); પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીસરા જવાવા રસ્તે રોડ ઉપર આવેલ આઇમાત રાજસ્થાની હોટલ પાછળ ખુલ્લા ખેતરમાંથી ઈંગ્લીશ દારૂની ૫૫ બોટલો સાથે એક...

મોરબીના પીપળી રોડ પર હરીગુણ પ્લાઝા નજીકથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના પીપળી રોડ પર હરીગુણ પ્લાઝા નજીકથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીના નદી જોધપુર મચ્છુ નદીના પુલ પરથી દેશી તમંચા અને એક જીવતા કાર્ટીસ સાથે શખ્સ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નદીજોધપર મચ્છુનદીના પુલ પર એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની ૧ પીસ્તોલ તેમજ ૧ જીવતા કાર્ટીઝ સાથે મોરબી...

વિશ્વઉમિયાધામ જાસપુરમાં સમસ્ત પાટીદાર સમાજના 4000 યુવા શક્તિનું મહામિલન યોજાયું

વિશ્વઉમિયાધામ યુવા સંગઠન આયોજિત યુવા સ્નેહમિલનમાં રાજ્યભરના યુવાનો ઉમટ્યા સતત 23 દિવસ ચાલેલી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું રંગેચંગે સમાપન સમસ્ત પાટીદાર સમાજ યુવા સ્નેહમિલનમાં વધુ 6 કરોડના...

ટંકારાના સપુત અને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની આજે 200મી જન્મ જયંતિ

ટંકારા: મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ આજના દિવસે 1824 માં મોરબી જીલ્લાના ટંકારા ગામે થયો હતો. આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતી ઠેર ઠેર...

કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ પર કાર ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી જતાં બેનાં મોત

માળીયા: કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ પર દેવ સોલ્ટથી માળિયા તરફ હાઈવે રોડ ઉપર કાર પરથી કાબુ ગુમાવી રોડ વચ્ચેના ડીવાઈડર સાથે ભટકાતા ગાડી પલ્ટી...

તાજા સમાચાર