Sunday, June 22, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેર નજીક પાણી-પુરવઠાના પંપીંગ સ્ટેશનમાંથી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો: 10.13 લાખનાં મુદ્દામાલ સાથે પરપ્રાંતિય ગેંગ ઝડપાઇ

કોપર વાયરની ચોરી કરતી પરપ્રાંતિય ગેંગના પાંચ શખ્સો ઝડપાયાં, વાંકાનેર સહિત કોપર વાયર ચોરી તથા લુંટના છ ગુનાના ભેદ ઉકેલાયા વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર...

નર્મદા બાલઘર દ્વારા શરુ કરેલ નવી ટેકનોલોજીના ફ્રી ક્લાસમાં સર્ટિફિકેટ વિતરણ

નર્મદા બાલઘર દ્વારા ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે. જેવી કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ ડ્રોઈંગ, કરીકયુલમ(સાયન્સ), કોડિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, ડ્રોન તથા ૩ડી પ્રિન્ટિંગ...

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશ્વકર્માઓના જીવન માં અમૂલ્ય પરિવર્તન લાવશે:- નિર્મલ જારીયા

મોરબી જીલ્લા ભાજપ ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલ જારીયા જણાવે છે કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી ના માગઁ દર્શન હેઠળ પછાત વર્ગો, દિવ્યાંગો...

એસીબી ત્રાટકી:માળિયા તાલુકાના તરઘડી ગ્રામપંચાયતના સરપંચ ના પતિ તેમજ સભ્ય ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયા.

માળીયાના તરઘરી ગામે મહિલા સરપંચનો પતિ અને ગ્રામ પંચાયતના સભ્ય બાવળ કાપવા માટે લાંચ લેતા રંગેહાથ ઝડપાયા માળીયા તાલુકાના તરઘરી ગામે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ...

મોરબીમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી ચોરાવ મોટરસાયકલ કબ્જે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

મોરબી: મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટરસાયકલ રીકવર કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ. મોરબી એલ.સી.બી. સ્ટાફને ખાનગીરાહે...

શ્રી બગથળા સોશ્યલ ગ્રુપનો 28 મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી: મૂળ ગામ બગથળાના મોરબી શહેરમાં વસવાટ કરતાં સર્વે જ્ઞાતીના પરિવારોનું ગૃપ સને ૧૯૯૬માં " શ્રી બગથળા સોશ્યલ ગૃપ - મોરબી "ની સ્થાપના કરવામાં...

માળિયાના ખીરાઈ ગામે જમીનમાં દાટેલ રૂ. 30 હજારના એલ્યુમિનિયમના તારની ચોરી

માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામે જેટકો સબ સ્ટેશનથી આગળ બે થાંભલા વચ્ચેનો એલ્યુમિનિયમનો તાર આશરે ૨૫૦ મીટર જેની કિંમત રૂ.૨૦,૦૦૦ તથા જમીનમાં નાખેલ એલ્યુમિનિયમનો...

મોરબીમાં બે શાળાઓ ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા સેમિનાર યોજાયો

મોરબી: આજે ઉમા વિદ્યા સંકુલ સામાકાંઠે તથા શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ-શક્ત શનાડા ખાતે મોરબી ફાયર ટીમ દ્વારા સેમિનાર યોજાયો હતો. સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા...

મોરબી: આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અંગદાન ભારતમાં અત્યંત જરૂરી છે. જેમાં અંગ પ્રત્યારોપણની જરૂર હોય તેવા લોકોની સંખ્યા અને પ્રત્યારોપણ માટે અંગોની ઉપલબ્ધતા વચ્ચે વિશાળ અંતર છે ત્યારે આજ...

PSI ડી.બી. ઠક્કર દ્વારા જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરવામાં આવી

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા PSI ડી.બી. ઠક્કર વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...

તાજા સમાચાર