Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાના હિરાપર નજીક કાર પલ્ટી મારી જતા પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત: બેના ઘટનાસ્થળે મોત

ટંકારા: દ્વારકા દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના પરીવારને ટંકારા ધ્રોલ હાઈવે રોડ ઉપર હિરાપર ગામ નજીક રોડ ઉપર મોરબીના બારોટ પરીવારને અકસ્માત નડ્યો...

ગુરુવારે પરેશ ધાનાણી મોરબી તાલુકાના પ્રવાસે: વિવિધ ગામોમાં સંપર્ક તેમજ જાહેર સભા યોજાશે

મોરબી: રાજકોટ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર પરેશ ધાનાણી મોરબી તાલુકાના પ્રવાસે તા. ૦૨-૦૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ વિવિધ ગામોમાં સંપર્ક...

મોરબીમાં આવતીકાલે મેન્ટનન્સની કામગીરીના પગલે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: આવતી કાલ તારીખ ૦૧-૦૫-૨૦૨૪ને બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના...

મોરબીના ભરતનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામેથી સગીરાનું પાંચ માસથી અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોરબી AHTUની ટીમે ઝડપી પાડયો છે. મોરબી જિલ્લામાં અપહરણ તથા...

મોરબી: ખાખરાળા નિવાસી પ્રાપ્તિ ધનદીપભાઈ મિરાણીનું દુઃખદ અવસાન 

ખાખરાળા નિવાસી સ્વ.હરિલાલ વલ્લભદાસના પુત્ર ધનદીપભાઈ તથા ચેતનાબેનની પુત્રી પ્રાપ્તીબેન મિરાણી(ઉવ.23) તે હર્ષભાઇ ધનદીપભાઈ મિરાણીના બેનનું તારીખ 28 એપ્રિલ 2024 રવિવારના રોજ દુઃખદ અવસાન...

ટંકારા: નેકનામ પડધરી રોડ પર આવેલ મીલમા છાતીમાં દુખાવો ઉપડતા જામનગરના યુવકનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ રૈયાણી કોટન જીનીગ મીલના ગ્રાઉન્ડમાં છાતીમાં દુખાવો ઉપડતા જામનગરના યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના બેડગામ...

વાંકાનેરના અદેપર ગામે નદીના પાણીમાં ડૂબી જતાં સગીરાનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અદેપર પંચાસીયા ગામની સીમમાં નદીના પાણીમાં ડૂબી જતાં સગીરાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા ટીનાબેન...

મોરબીના જસમતગઢ ગામે કારખાનામાં પાણીની કુંડીમા પડી ડૂબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના જસમતગઢ ગામે આવેલ સેનવીસ સીરામીક કારખાનામાં પાણીની કુંડીમા પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ચરણભાઇ શંભુભાઇ ઉ.વ.૩૮ રહે....

મોરબીના બરવાળા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના બરવાળા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ નરેશભાઇ જીનાભાઇ ખાંભલા ઉવ-૨૨ રહે બરવાળા ગામ તા.જી.મોરબી...

મોરબીના પીપળી ગામ નજીક કારખાનામાં માટીમાં દટાઈ જતા યુવાનનું મોત

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામ નજીક જેતપર રોડ પર આવેલ ધ્યેય સિરામિકમા માટી વિભાગમાં કામ કરતી વખતે માટીના સાયલામાં પડી જતા યુવકનું મોત નિપજ્યું...

તાજા સમાચાર