વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સુરાપુરા દાદાન મંદિર પાસે કોઈ કારણોસર બેભાન થઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ યોગેશવન અશોકવન ગૌસ્વામી (ઉ.વ.૪૦)...
મોરબી: મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રૌઢે બીમારી કંટાળી એસિડ પી લેતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ...
મોરબી: મોરબીના મકરાણીવાસમા મેડિકલ ચોક પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના મકરાણીવાસમા...