Thursday, July 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 18 બોટલ ઝડપાઇ 

મોરબીના લીલાપર રોડ પર જય ભારત નળીયાના કારખાના સામે આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૫૪૦૦ નો...

આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

પોરબંદરના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ...

ટંકારા તાલુકાની એક માત્ર વીરપર ગ્રામ પંચાયત સ્માર્ટ વિલેજ તરીકે જાહેર

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે. જેમાં સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત...

મોરબીના મહેન્દ્રનગર ખાતે યોજાયેલ કેમ્પમાં નિવૃત શિક્ષક મહાદેવભાઈ રંગપરિયાએ કર્યું 57 મી વખત રક્તદાન

મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે...

વાંકાનેરના જોધપર ગામે ઘેટાં/ભેંસો સાઈડમા લેવાનું કહેતાં યુવક પર ત્રણ શખ્સોનો ધાર્યા વડે હુમલો

વાંકાનેર તાલુકાના જોધપર ગામના આડા માર્ગે યુવકે અગાઉ આરોપીને ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી યુવક જ્યારે પોતાનુ ટ્રેક્ટર લઇને વાડીએ...

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક મોરબી દ્વારા વસુલાતા નો-ડયુ ચાર્જ અંગે કલેકટરને રજૂઆત

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રી, એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક લિ.) મોરબી દ્વારા નો-ડયુ ચાર્જની વસુલાત કરવામાં આવે છે...

મોરબીના મકનસર ખાતે પોલીસના જવાનોએ કર્યા SSY ના યોગ

મોરબીના મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસના જવાનાએ કર્યા યોગ - પ્રાણાયામ ધ્યાન મોરબી: આજની આ ભાગ દોડ વાળી જીદંગીમાં લોકો અસ્ત,વ્યસ્ત અને અનેક રોગોથી ગ્રસ્ત...

અગ્નિશમન શાખા દ્વારા મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો સ્કૂલોમાં ફાયર ટ્રેનીંગ અપાઈ 

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્કૂલો અને હોસ્પિટલોમાં સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૨૯ એપ્રિલ...

ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર : રાજ્યનું 83.08%, મોરબી જિલ્લાનું 88.78% પરિણામ

મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ, સૌથી ઓછું ચરાડવા કેન્દ્રનું 81.84% પરીણામ આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ...

મોરબીમાં વ્યાજખોરોએ વેપારીનું અપહરણ કરી રૂ. 8 લાખનુ વ્યાજ ચડાવી 1.35 કરોડની કરી પઠાણી ઉઘરાણી

મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે જેમ શક્તિમાન ટીવી સિરિયલમાં એક ડાયલોગ હતો કે "અંધેરા કાયમ રહેગા" તેવી જ રીતે મોરબીમાં વ્યાજખોરી કાયમ રહેશે...

તાજા સમાચાર