Friday, June 6, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના નીંચી માંડલ ગામેથી મળી આવેલ બાળકનુ તેના પરીવાર સાથે મિલન કરાવતી મોરબી તાલુકા પોલીસ

મોરબી: મોરબી તાલુકા નીંચી માંડલ ગામ ખાતેથી મળી આવેલ બાળકનુ તેના પરીવાર સાથે મિલન કરાવી માનવતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ. મોરબી...

મોરબી નીવાસી દિપકભાઈ મોતીભાઈ બાવરવાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી નીવાસી ગં. સ્વ. અર્ચના બેનના પતિ (મોં. ૯૮૨૫૮૨૪૫૯૨) તથા હિરેનભાઇ કાન્તિભાઈના સસરા તથા ખુશ્બુ હિરેનભાઇ કાવરના પિતા અને અનિલભાઈ મોતીભાઈ બાવરવા, પંકજભાઈ...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય સમગ્ર  જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક...

મોરબી ખાતે શરીર સંતુલન શિબિર યોજાશે

અશોક કનોજીયા તથા યશસ્વી કનોજીયાંના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાશે આગામી તારીખ ૦૭-૧૦-૨૦૨૩અને ૦૮-૧૦-૨૦૨૩ નાં રોજ બે દિવસીય શિબિર યોજાશે જેમાં શરીર સંતુલન કરી રોગ...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬મી ઓક્ટોબરે યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓકટોબર સુધી સબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો- ઓકટોબર ૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

હળવદ: બ્રાહ્મણી -2 ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા નીચેના 11 ગામને એલર્ટ કરાયાં

હળવદ: મોરબી જીલ્લાના હળવદ તાલુકા પાસે આવેલ બ્રાહ્મણી -૨ ડેમ જળાશયની પુર્ણ સપાટીએ ભરાતા રુલ લેવલ જાળવવા એક દરવાજો ૦.૧૫ મીટર ૦૮:૦૦:૦૦ કલાકે ખોલવામાં...

આગ જેવી દુર્ઘટનાથી તમારી પ્રોપર્ટીને બનાવો સુરક્ષિત: આજે જ લગાવો ઓરેલિયસ ફાયર અને સેફ્ટીનાં સાધનો

આગ લાગે ત્યારે કૂવો ખોદવા કેમ જવાનું ? આજે જ લગાવો ઓરેલિયસ કંપની નાં ફાયર સેફ્ટી સાધનો પેપરમિલ, સિરામિક ઉદ્યોગ, કેમિકલ કંપની, સ્કૂલ કોલેજ, હોસ્પિટલ,પેટ્રોલ...

મોરબી સબ જેલમાંથી છેલ્લા બે વર્ષથી જામીન પરથી ફરાર થયેલ ઈસમ શામળાજી ખાતેથી ઝડપાયો

મોરબી: મોરબી સબ જેલમાંથી છેલ્લા ૨ વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને અરવલ્લી જિલ્લાના શામળાજા ખાતેથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ...

લલીતભાઈ અમૃતલાલ મહેતાનું અવસાન થતા તેમની સ્મૃતિમાં વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું

વાંકાનેરના વતની લલીતભાઈ અમૃતલાલ મહેતાનું તારીખ ૮.૭.૨૦૨૩ના રોજ અવસાન થતા તેમની સ્મૃતિમાં આત્મજ્યોત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું. લલિતભાઈ શ્રી...

તાજા સમાચાર