Sunday, April 19, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના બંધુનગર ગામે રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબીના બંધુનગર તુલસી પેટ્રોલપંપ સામે રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ...

મોરબીમાં ટેક્ષીનુ ભાડા બાબતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરબી: મોરબીમાં ટેક્ષીના ધંધામાં ભાડુ નહીં આપવા બાબતે ખાર રાખી બે શખ્સોએ યુવકને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકનાં ઘરે જઈ તેની...

મોરબી અવની ચોકડી પાસે અન – અધીકૃત ઓટલા તથા પતરા હટાવવા અંગે ચિફ ઓફિસરને રજૂઆત

મોરબી: મોરબી નગરપાલીકા વિસ્તારના વોર્ડ નં.૧૦ માં આવેલ અવની ચોકડી પાસે ચોકડી આસપાસના વિસ્તારમાં દુકાનદારોએ રસ્તા ઉપર દબાણ કરી ગેરકાયદેસર રીતે ૨ ફુટના ઓટલા...

વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે

મોરબી: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ વિભાગના તાબા હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તથા હળવદ મુકામે નવનિર્મિત બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ તા.૧૫-૦૩-૨૦૨૪, શુક્રવાર...

મોરબીના ઉટબેટ (શામપર) ગામે મૃત્યુ પામેલ ઊંટનુ વળતર ચુકવવા કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત

મોરબી: મોરબી તાલુકાના ઉટબેટ (શામપર) ગામે ખોરાકના કારણે મૃત્યુ પામેલા ઊંટનુ વળતર ચુકવવા બાબતે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને કરી રજુઆત. ઉલ્લેખનીય...

આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી; પી. ભારતી

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે દિવસથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે. રાજ્યમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય...

પાલક માતા-પિતા યોજના બની મોરબી જિલ્લાના 483 નિરાધાર બાળકો માટે આધારસ્તંભ

માતા- પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની વ્હારે સંવેદનશીલ સરકાર; જિલ્લામાં બાળકોને મળી રૂ. ૩૭.૫૬ કરોડ થી વધુની સહાય મોરબી: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા...

મોરબીમાં 15 માર્ચે શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો યોજાશે

શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ દ્વારા મોરબીના મોચી શેરીમાં ખાખરેચી દરવાજા ચોકમાં શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા આષ્થા શ્રદ્ધાના પ્રતિકસમાં...

5 વર્ષની મન્નત ખોખર એ આખા દિવસનું રોઝુ રાખ્યું

હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે, મુસ્લિમ બેરાદરો રમજાન માસ દરમિયાન રોઝા રાખી રહ્યા છે અને મસ્જિદમાં વિશેષ નમાજ તરાવીહ પડી રહ્યા છે. અલ્લાહ...

ટંકારાના લજાઈ ગામે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે મારૂતી પોલીમર્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં પોતાની જાત ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના...

તાજા સમાચાર