Saturday, May 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSYની 90 મી શિબિર યોજાશે

મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદી તનાવમાં જીવે છે,જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ...

મોરબીના જુના નાગડાવાસ ગામના પાટીયા નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયે મોરબી - માળિયા નેશનલ હાઇવે રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી...

મોરબીના વીસીપરામા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત ઝડપાયા

મોરબી: મોરબીના વીસીપરા રોહીદાસપરા રોડ પર આવેલ ચાર ગોદામ પાછળ તથા વીસીપરા મેઇન રોડ અન્ના સાગર મુરઘી વાળા પાછળથી તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા...

મોરબીની અવની ચોકડીએ ખાતમુહૂર્ત થયેલ કામ શરૂ કરવા પાલિકાને રજૂઆત

ખાતમુહૂર્ત થયુ કામ કયારે ચાલુ થશે ?-કાંતિલાલ બાવરવા મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઈપલાઈનનું કામ ધારાસભ્ય દ્વારા...

વાવાઝોડા દરમિયાન પૂર્વ પરવાનગી મેળવ્યા વગર હેક્વોર્ટર છોડવા માટે ચંદ્રગઢ તલાટી બી.એ. પટેલને ફરજ મોકુફ કરાયા

સ્પષ્ટ સુચના છતા અન અઘિકૃત ગેરહાજરી બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ તેમને ફરજ મોકુફ કરી ખાતાકીય તપાસ કરવાનો નિર્ણય કર્યો મોરબી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની...

જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા...

બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લામાં થયેલી કામગીરીનું મુલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી બી.એસ. ગઢવીએ જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લાની તમામ સંસ્થાઓની કામગીરીની સરાહના કરી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને...

કોરોના કાળમાં ડ્રોપ આઉટ થયેલ મોરબીનો સંજય ફરીથી અભ્યાસના પંથે ; ધોરણ ૧૦ માં પ્રવેશ મેળવ્યો

સંજયનાં પિતા અને માતા મજુરી કામ કરી ગુજરાન ચલાવે;બાળ સુરક્ષા એકમનાં પ્રયાસથી આધાર કાર્ડ, રાશન કાર્ડ બન્યાં રૂપિયા ૨૦૦૦ ની ઉચ્ચક સહાય પણ તેના બેંકના...

કુંતાસીના કાનજીભાઈ અઘારાનું અવસાન થતાં ચક્ષુદાન કરી સ્તુત્ય પગલું

વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર, વૈદિક યજ્ઞ, સાર્વજનિક ભોજનના બદલે સામાજિક સેવા કાર્ય થકી સાચી શ્રધાંજલિ મોરબી, આજકાલ લોકો મૃત્યુ બાદ પણ પોતાના અંગો થકી...

સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું

ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાત ના સહયોગથી "આષાઢષ્ય પ્રથમદિવસે 2023" સંસ્કૃતોત્સવ યોજાયો. જેમાં ગુજરાત સરકારના વર્તમાન મંત્રીમંડળ તેમજ સોમનાથ...

તાજા સમાચાર