ખાતમુહૂર્ત થયુ કામ કયારે ચાલુ થશે ?-કાંતિલાલ બાવરવા
મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઈપલાઈનનું કામ ધારાસભ્ય દ્વારા...
સ્પષ્ટ સુચના છતા અન અઘિકૃત ગેરહાજરી બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ તેમને ફરજ મોકુફ કરી ખાતાકીય તપાસ કરવાનો નિર્ણય કર્યો
મોરબી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની...
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા...
વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર, વૈદિક યજ્ઞ, સાર્વજનિક ભોજનના બદલે સામાજિક સેવા કાર્ય થકી સાચી શ્રધાંજલિ
મોરબી, આજકાલ લોકો મૃત્યુ બાદ પણ પોતાના અંગો થકી...
ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાત ના સહયોગથી "આષાઢષ્ય પ્રથમદિવસે 2023" સંસ્કૃતોત્સવ યોજાયો.
જેમાં ગુજરાત સરકારના વર્તમાન મંત્રીમંડળ તેમજ સોમનાથ...