વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર, વૈદિક યજ્ઞ, સાર્વજનિક ભોજનના બદલે સામાજિક સેવા કાર્ય થકી સાચી શ્રધાંજલિ
મોરબી, આજકાલ લોકો મૃત્યુ બાદ પણ પોતાના અંગો થકી...
ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાત ના સહયોગથી "આષાઢષ્ય પ્રથમદિવસે 2023" સંસ્કૃતોત્સવ યોજાયો.
જેમાં ગુજરાત સરકારના વર્તમાન મંત્રીમંડળ તેમજ સોમનાથ...
હળવદ: હળવદ હરીદર્શન હોટલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં ડુબી જતાં મધ્યપ્રદેશના યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મજુરી કરી...
હળવદ: હળવદ તાલુકાના ઘણાદ ગામની સીમમાં રણમલપુર અને ઘણાદની વચ્ચે નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અનિરુધ્ધસિંહ રૂપસિંહ ઝાલા ઉ.વ.૪૫...
મોરબી: મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગરમા પોતાના ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજેશ બટુકભાઇ જોષી ઉવ-૦૨ રહે...
મોરબી: વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ સબંધિત...