Thursday, April 23, 2026
- Advertisement -spot_img

ગુજરાત

ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

મોરબી જિલ્લામાં સવારથી ધાબડીયુ વાતાવરણ સર્જાયુ સાઈકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા બે દિવસ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે અમુક...

મોરબીમાં કેટલાક સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા વપરાતા પેટકોક બંધ કરાવવા GPCBને કરાઈ રજૂઆત

શું અધિકારીઓના હપ્તા રાજના કારણે મોરબીમાં અમુક સિરામિક ફેક્ટ્રીઓમા પેટકોક વપરાય છે ? મોરબી: મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા કેટલાક કારખાનામાં પેટકોક વપરાય છે જેને સરકાર તરફથી...

મોરબીના ખાનપર ગામે જાહેર રસ્તા પરથી દબાણો દૂર કરાયા

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામમાં દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી ખાનપર ગામે જાહેર રસ્તા પર શૌચાલય, સિમેન્ટનો ઢાળીયો અને એક...

હળવદમાં રહેણાંક મકાનમાંથી નશીલા શીરપનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આર્યુવૈદિક નશીલી માનવ સ્વાસ્થ્યને હાનિકર્તા સીરપની બોટલ નંગ-૧૧૧ કિ.રૂ. ૧૬,૬૫૦/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. /...

મોરબીમાં દુકાનમાંથી નશીલા શીરપનો જથ્થો ઝડપાયો

મોરબી: મોરબી લાલપર રોડ સાત હનુમાન સોસાયટી પાસે શક્તિ કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી નશીલા પદાર્થ શીરપનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો...

મોરબીમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મનીષભાઇ લક્ષ્મણભાઇ વરાણીયા ઉ.વ.૫૫ રહે. મૌલીક પાર્ક સાઇનાથ એપાર્ટમેન્ટ મોરબી-૨...

મોરબીના પાનેલી ગામેથી સાત બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામેના ઝાંપા પાસેથી સાત નંગ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના...

મોરબીમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના વીસીપરામા ડીલક્ષ પાન નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામા ડીલક્ષ...

મોરબીમાં વધું એક વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે વધુ એક વ્યાજખોરના ત્રાસથી કંટાળી આધેડે આરોપી વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી...

સાંસદ વિનોદ ચાવડા પગરખાં કાંડનાં પિડીત પરીવારની મુલાકાત લે નહીંતર તેમની સામે વિરોધ પ્રદર્શન:N.S.U.I.

આવતીકાલે કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમા એક સ્નેહમિલનના કાર્યક્રમમા મોરબી આવતા હોય અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિ તરીકે અનુસૂચિત જાતિ પર અત્યાચાર થતાં અત્યાચારને...

તાજા સમાચાર