Thursday, June 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની માધાપરવાડી શાળામાં માસ્ક વિતરણ દ્વારા કોરના કવચ અર્પણ કરાયું

મોરબી: મોરબીની માધાપરવાડી શાળાની 400 બાળાઓને N-95 માસ્ક વિતરણ કરાવામાં આવ્યા હતા. મોરબી હાલ સમગ્ર દેશ અને ગુજરાત સહિત મોરબીમાં પણ ફરી એકવાર...

મોરબી નગરપાલિકામાં વિકાસના કામો ન થતા હોવાની રાવ વચ્ચે 150.93 કરોડનું બજેટ મંજુર

મોરબી: મોરબી નગરપાલિકામાં 52 માંથી 52 ભાજપના સભ્યો ચૂંટાયેલા છે રાજ્ય અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતાં બજેટમાં ધરખમ 42 ટકા ઘટાડાથી આશ્ચ્રર્ય ...

મોરબીની રોલાની વાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું જાજરમાન આયોજન

મોરબી: મોરબીમાં અનેકવિધ ભગવદ્દ કર્યો સતત અવિરતપણે ચાલુ હોય છે અને લોકો ઉત્સાહપૂર્વક આવા સત્કાર્યોમાં સહભાગી થતા હોય છે ત્યારે નવલખી રોડ પર રોકડીયા...

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પુર્ણ, હાઇકોર્ટના આદેશ બાદ પરિણામ અનામત

બેંક પ્રતિનિધિ બાબતે હાઇકોર્ટના ચુકાદા પર મતદાન કામગીરી પુર્ણ કરી મતપેટી સીલ કરાઈ, કોર્ટના આદેશ બાદ મતગણતરી કરાશે. વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ના...

જુનાગઢ એસઆપી સેન્ટરના બ્રિજેશભાઈ લાવડીયાને મોતના ખપ્પરમાં ધકેલનાર કોણ ?

મૂળ માળિયા તાલુકાના મેઘપર ગામના વતની અને હાલ જુનાગઢ P.T.Cમાં SRP જવાન તરીકે ફરજ બજાવતા બ્રિજેશ ગોવિંદભાઈ લાવડીયાએ આપઘાત કરી લીધો હોય જે આપઘાતના...

મોરબીના હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી

મોરબી: રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન રાષ્ટ્રીય...

મોરબીના લાલપર ગામ નજીક રોડ ઉપર ટ્રક સાથે અથડાતાં બાઈક સવાર ઈજાગ્રસ્ત

મોરબી: વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ નજીક શીવમ વે બ્રીજ સામે ટ્રક કન્ટેનર અચાનક વાળતા ટ્રક સાથે બાઈક અથડાતાં યુવક ઈજાગ્રસ્ત...

મોરબીના જાંબુડીયા ગામ તરફ જતા હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર ટ્રક સાથે બાઈક અથડાતાં બે ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી તાલુકાના લાલપર પાવર હાઉસથી આગળ જાંબુડીયા ગામ તરફ જતા હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર આવેલ કોમેટ સિરામિક કારખાના તરફ જતા કાચા રસ્તે...

મોરબીમાં કોરોના વકર્યો ;  આજે નવા 27 કેશ,  કુલ એક્ટીવ કેસની સંખ્યા 120

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા 27 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 120 પર પહોંચી...

મચ્છુ-2 સિંચાઈ યોજનાના પાણીથી મોરબી, માળિયાના ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવા કરાઇ માંગ  

મોરબી: મચ્છુ -2 સિંચાઈ યોજનાના પાણીથી મોરબી, માળિયા ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત...

તાજા સમાચાર