Thursday, September 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ગુજરાત ગેસ કંપની પ્રેરિત ઝીલ એજ્યુકેશન દ્વારા ટીચર્સ માટે ટ્રનિંગ પોઈન્ટ ટ્રેનિંગ યોજાઈ

શિક્ષકોને સાંઈઠ જેટલા મોડેલ બનાવતા શીખવવા માટેની તાલીમ તાલીમના તજજ્ઞ ડો.સીતારામ અને સંધ્યાબેનનું પુસ્તક આપી સન્માન કરાયું મોરબી.સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી...

મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનુ સન્માન કરાયું 

મોરબી: મોરબી લોહાણા મહાજન, રઘુવંશી ક્રાંતિ મંચ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી મહિલા મંડળ, જલારામ મંદિર મહિલા...

“વર્ષ 2022 દરમિયાન 669 જેટલા પીડીત મહિલાઓને મોરબી 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘટનાસ્થળ પર મદદ પહોચાડવામાં આવી હતી”

મોરબી: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ .ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન...

મોરબીમાં ઇંગ્લિશ મીડિયમમા નવયુગ પ્રિ-સ્કુલનો પ્રારંભ કરવામાં આવ્યો

મોરબી: મોરબીના લીલાપર રોડ ઉપર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગુજરાતી મીડીયમમા બાદ હવે ઈંગ્લીશ મીડિયમમા નવયુગ પ્રિ-સ્કુલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમ કે...

મોરબી ઓસેમ CBSE સ્કુલ માં જ્ઞાનિસ્ટીક કર્નિવાલ યોજાયો.

મોરબી ની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. સ્કુલ ઓસેમ CBSE સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ ઉજાગર કરવા નાં હેતુસર જ્ઞાનિસ્ટીક કર્નિવાલ નુ અનેરૂ આયોજન કરવા માં આવ્યુ...

હળવદના માથક ગામે બાવળના જુંડમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

હળવદ તાલુકાના માથક ગામે બાવળના જુંડમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા...

હળવદના ટીકર ગામે યુવાનને ચાર શખ્સોએ લાકડી તથા ધોકા વડે ફટકાર્યો 

હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામે ગ્રામ પંચાયત પાસે યુવાનને ચાર શખ્સોએ લાકડી તથા ધોકા વડે મારમાર્યો હોવાની ભોગ બનનારે યુવાને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ...

મોરબી: મહેન્દ્રપરામા મહાકાળી માતાજીના મંદિરમાંથી રૂ.1લાખ 40હજારની કિંમતના સોના-ચાંદીના છતરની ચોરી

મોરબી: મોરબીના મહેન્દ્રપરામા મહાકાળી માતાજીના મંદિરમાંથી 1 લાખ 40 હજારની કિંમતના સોના-ચાંદીના છતરની ચોરી કોઈ અજાણ્યો ચોર ઇસમ કરી ગયો હવાની મોરબી સીટી એ...

વિશ્વઉમિયાધામ ખાતે 500 NRI પરિવારનો કાલે સ્નેહમિલ અને અભિવાદન સામારોહ યોજાશે 

વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમા વિશ્વઉમિયાધામ, જાસપુર- અમદાવાદ ખાતે આવતી કાલે તા. 2 જાન્યુઆરી 2023ને સોમવારના રોજ NRI સ્નેહમિલન અને અભિવાદન સમારોહનું આયોજન...

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો આજે 13મો સ્નેહમિલન સમારોહ મોરબીના રામધન આશ્રમ ખાતે યોજાયો

મોરબી: મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો આજે ૧૩મો સ્નેહમિલન સમારોહ મોરબીના રામધન આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં કેજીથી માંડીને ધોરણ ૧૦ સુધીના બાળકો માટે...

તાજા સમાચાર