Wednesday, April 1, 2026
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના ઢવાણ ગામે આધેડને બે શખ્સોએ ધોકા વડે ફટકાર્યો

હળવદ: હળવદ તાલુકાના ઢવાણ ગામે અમારી વાડીમાં માઈનોર કેનાલમાં રાખેલ પથ્થર કેમ પાડી દીધેલ તેમ કહી આધેડ તથા સાહેદને બે શખ્સોએ ધોકા વડે માર...

ટંકારાના લજાઈ ગામના રહેવાસી માનસ મહેન્દ્રભાઇ વામજાનું દુઃખદ અવસાન

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામના રહેવાસી માનસ મહેન્દ્રભાઈ વામજા ઉ.વ. ૧૦ નું તારીખ ૧૮/૦૧/૨૦૨૩ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તો તેમનું બેસણું તા...

ટંકારાના વિરપર ગામે આવેલ સમય કલોકના બંધ કારખાનામાંથી વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી રાજકોટ રોડ વીરપર ગામની સીમ સમય કલોકના બંધ કારખાનામાંથી ઇંગ્લીશ દારૂ તથા બીયર કિ. રૂ. ૫૦,૪૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી...

મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લેતા બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ

મોરબી: શિક્ષક તરીકે નિમણુંક મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ઓમ વિદ્યાવાસિની અને શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ.કોલેજમાં હાલ અભ્યાસ કરી રહ્યા છે અને અધ્યયન-અધ્યાપન પદ્ધતિ શીખી રહ્યા...

રાજ્યમાં જ્યાં કેનાલથી લીફ્ટ ઇરીગેશન થઈ રહ્યું છે ત્યાં ખોડુતોને સિંચાઇ માટે ઈલેક્ટ્રીક કનેક્શન આપવા માંગ

મોરબી: ગુજરાત રાજ્યમાં જ્યાં પણ કેનાલથી લીફ્ટ ઇરીગેશન થઈ રહ્યું છે ત્યા દરેક ખેડૂતને તાત્કાલિક સિંચાઇ માટેનું ઈલેક્ટ્રીક કનેક્શન આપવામાં આવે તેવી માંગ સાથે...

મોરબી-વાંકાનેર હાઈવે પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર ઇજાગ્રસ્ત

મોરબી: મોરબી થી વાંકાનેર તરફ રોડની કટ પર શક્તિચેમ્બર નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ...

મોરબીમાં ગ્રાહક બની આવી બે મહીલાએ અઢી લાખના દાગીનાની કરી ચોરી: ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી પાડી

મોરબી: મોરબી સોની બજાર અંબાજી જ્વેલર્સમા ગ્રાહક બની આવી બે મહીલાએ અઢી લાખના દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વેપારીએ મોરબી...

મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી, સરકારે નગરપાલિકાને નોટીસ ફટકારી

મોરબી : મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવા મામલે સરકારે પ્રમુખને નોટિસ ફટકારી છે. જેમાં પાલિકાને શુ કામ સુપરસિડ ન કરવી તે અંગે ૨૫મી સુધી જવાબ...

શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ-મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું

મોરબી: શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ- મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું. જેમા મહાન વચન સિદ્ધ સંત સદગુરુ ધ્યાની સ્વામિજીનુ સંત મંડળ પધારીને હરિ...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને મોરબી સતવારા સમાજના અગ્રણી મોરભાઈ કંઝારિયા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવામાં આવે છે ત્યારે મોરબી સતવારા સમાજના...

તાજા સમાચાર