મોરબી: અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડુંનો ખતરો સમગ્ર રાજ્યમાં તોળાઈ રહ્યો છે જેને પગલે હાલ મોરબી વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની કાર્યવાહી ચાલી રહી છે.
આવા સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ યુવા મોરચાના પ્રમુખ અલ્પેશ કોઠીયા સહિત યુવા મોરચાના ટીમ પણ એક્ટિવ મોડમાં આવ્યું હોય તેમ મોરબી જિલ્લામાં આવનાર સંભવિત વાવાઝોડાના કારણે લોકોને ઉપયોગી થવા માટે કોંગ્રેસ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં તાલુકા અનુસાર પાંચ લોકોની ટીમના તૈયાર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....