Friday, June 13, 2025

અવસાન નોંધ : મંજુલાબેન પરસોત્તમભાઈ મગિયાનું અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મંજુલાબેન પરસોત્તમભાઈ મગિયા (ઉ.વ.૮૨) તે સ્વ. પરસોતમભાઈ જેરામભાઈ મગિયાના ધર્મપત્ની, કુમુદબેન નાનાલાલ જોબનપુત્રા, જનકબેન પ્રવીણભાઈ મશરું, ભીખાલાલ, નવનીતભાઈના માતુશ્રી, અનિલભાઈ વિશનજીભાઈ પાઉ, સ્વ. રાજેશભાઈ વિશજીન ભાઈ પાઉના મોટાબેનનુ તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોન બેસણું રાખેલ છે.

નાનાલાલ વશનજીભાઈ જોબનપુત્રા ૯૦૩૩૯૯૬૪૦૦
પ્રવીણભાઈ મશરૂ
૯૯૭૯૦૮૪૮૪૯
અનિલભાઈ વિશનજીભાઈ પાઉ ૯૮૨૫૦૭૫૩૬૩
સ્વ.રાજેશભાઈ વિશનજીભાઈ પાઉ ૯૦૯૯૭૮૫૪૪૮

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર