ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી), મુંબઇ આવતીકાલે એટલે કે 5 ફેબ્રુઆરીથી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જીનિયરિંગ (GATE 2021) નું આયોજન કરશે.આ પરીક્ષા 14 ફેબ્રુઆરી સુધી ચાલશે.સંસ્થાએ પરીક્ષા આપતા ઉમેદવારો માટે પ્રવેશ કાર્ડ જારી કરી દીધા છે.ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.આ સાથે, સંસ્થાએ ઉમેદવારો માટે કેટલીક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેની પરીક્ષા દરમિયાન સખત રીતે પાલન કરવું પડશે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)