ગીતાંજલી વિદ્યાલય હર હંમેશ સમાજીક એકતાનો સંદેશ પુરો પાડતી હોય છે
આ વર્ષે 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સમાજના એવા વ્યક્તિઓના હસ્તે ધ્વજવંદન કરાવેલ કે જેઓને ઘણા લોકો દ્વારા યોગ્ય માન સન્માન મળતું નથી તો આ લોકોનું માન સન્માન સમાજમાં અને દેશમાં જળવાઈ રહે એવા હેતુથી ગીતાંજલી વિદ્યાલયમાં છેલ્લા સાત-આઠ વર્ષથી સફાઈ કામ કરતા એવા ધીરુભાઈ અને શીરીનબેનના હસ્તે આજના 77 માં સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન કરાવ્યું
તેમજ આ સ્વતંત્રતા પર્વ નિમિતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે જાગશે ?અકસ્માત થાય ત્યારે તંત્ર અકસ્માત થાય તેની રાહ જોવે તેવો ઘાટ ક્યારે કરશે કાર્યવાહી?
મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકોનો આડેધડ પાર્કિંગ કરીને અડીંગો જમાવી અન્ય નાના વાહન ચાલકો માટે મોતને આમંત્રણ આપવા આડેધડ ટ્રકો પાર્ક કરીને બેફામ બન્યા છે ત્યારે જિલ્લા ટ્રાફીક...
ટંકારા સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા નારાયણભાઈ ડાવર નો ત્રણ વર્ષનો પુત્ર વીકીભાઈ વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં વીકીભાઈ નામના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું....
મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દ્વારકા જીલ્લાના રોજડા ગામના વતની અને હાલ મોરબીના રવાપર - ઘુનડા રોડ પર રહેતા જીજ્ઞાસાબેન નટવરલાલ મોઢા (ઉ.વ.૫૨) ના પતી છેલ્લા ૩૦ વર્ષથી દુબઇ ખાતે નોકરી કરી રહેતા અને...