મોરબી: જનતા હંમેસા એવા રાજકીય નેતાને પસંદ કરે છે જે પ્રજાના કાર્ય કરે. ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા નેતાઓને શીખવા જેવું એક ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે.
જેમાં આજે ગોરખીજડીયા તથા વનાળીયા ગામના રોડનું પેચવર્ક કામ ચાલુ કર્યું છે ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા સ્થળ ઉપર હાજર રહી રોડનું પેચવર્ક કામનું નિરીક્ષણ કરી માથે ઉભા રહી કામ કરાવે છે જેથી રોડ થોડા સમયમાં તુટી ન જાય અને લોકોને મુશ્કેલ હાલાકીનો સામનો ન કરવો પડે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...