મોરબી: જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા આયોજિત “ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન” – ૨૦૨૪ બનાવેલ ગૂગલ ફોર્મમાથી કુલ ૧૪૮ શિક્ષકોમાંથી પસંદગી સમિતિના સભ્યો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતાં શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના સભારવાડી પ્રાથમિક શિક્ષક વિજયભાઈ દલસાણીયાની પસંદગી કરવામાં આવી છે.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા આયોજિત “ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન” – ૨૦૨૪ બનાવેલ ગૂગલ ફોર્મમાથી કુલ ૧૪૮ શિક્ષકોમાંથી પસંદગી સમિતિના સભ્યો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતાં શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના સભારવાડી પ્રાથમિક શિક્ષક વિજયભાઈ દલસાણીયાની પસંદગી થતાં કલોલ ખાતે તા. ૧૨/૦૫/૨૦૨૪ ના રોજ આયોજિત કાર્યક્રમમાં શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
વિજય દલસાણીયા હાલ જ શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાનું રિનોવેશન કરી શાળા નંદનવન જેવી બનાવી છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે અનેક પ્રકારની કામગીરી કરી છે. રિસેસમા 900 જેટલી પ્રવૃત્તિઓની સાથે લેખ પ્રકાશિત કરવા, તજજ્ઞ તરીકે, સંશોધન કરવા,ઈનોવેશન કરવા, શાળામાં નવીનતમ પ્રવૃત્તિઓ કરવી જેવી અનેક પ્રકારની કામગીરી નિષ્ઠા સાથે કરી રહ્યા છે.
વિજયભાઈને અત્યાર સુધી 12એવોર્ડ આને 53 જેટલા સન્માન મળ્યાં છે.આ સન્માન મળતા મોરબી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...