હિન્દુઓના પવિત્ર અધિકમાસ તથા શ્રાવણ માસમાં રાજ્યમાં કતલખાના બંધ કરાવવા કરાઈ માંગ
મોરબી: હિન્દુઓના પવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસમાં મોરબી શહેર જિલ્લાની ગ્રામ્ય તેમજ ગુજરાત રાજ્યમાં ભારત ભરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના કાયમી ધોરણે બંધ કરાવવા મોરબી જિલ્લા શહેરની સંસ્થા હિન્દુ યુવા વાહીની અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ દિલ્હી દ્વારા મોરબી જિલ્લા કલેકટર તથા વડાપ્રધાનને આવેદન પાઠવીને ઉગ્ર રજૂવાત કરવામાં આવી છે.
આજે મોરબી જિલ્લા અને શહેરની આજુબાજુ મા ગેર કાયદેસર ચાલતા કતલખાના તેમજ નોનવેજની લારીઓ જાહેરમાં ખુલ્લેઆમ ધાર્મિક મંદિરોની આજુબાજુમાં મોરબી તેમજ એને ગુજરાત ભરમા ચાલતા કતલખાના બંધ કરાવવા માટે મોરબીની વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદન પત્ર આપવામા આવ્યા મોરબી અધિક જિલ્લા કલેકટર અપાયું આવેદપત્ર હિન્દુઓના પવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસમાં મોરબી જિલ્લા શહેર તેમજ ગ્રામ્ય તથા ગુજરાત રાજ્યમાં ભારત ભરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના કાયમી ધોરને બંધ કરાવવા તમામ જેમકે હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ (દિલ્હી) મહાકાલ ગ્રુપ દ્વારા આવેદન પાઠવીને અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.