શું આપનુ જીવન તનાવગ્રસ્ત બન્યું છે?
સ્વસ્થ તથા સુખી જીવન માટે શું કરવું?
નેચરોપેથી શું છે અને કેટલું જરૂરી છે?
યોગ અને યોગીક ષટકમૅ કેટલુ જરૂરી છે?
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ મહિલા સમિતિ.INO.આર્ટ ઓફ લિવિંગ ના સયુંકત ઉપક્રમે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 યોગ દિવસની જાગૃતી લાવવા માટે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેર મા શિબિરના ભાગરૂપે આયોજન થયેલ છે
તારીખ: 26/05/2023 ના યોગ +નેચરોપથી ડો.ચિંતન ત્રિવેદી 27/05/2023 આર્ટ ઓફ લિવિંગ હર્ષાબેન મોર 28/05/2023 રૂપલ શાહ ભારતી બેન રંગપરીયા દ્વારા તાલીમ આપવામાં આવશે
જેથી મોરબીની યોગ પ્રેમી જનતાને આ શિબિર નો લાભ લેવા ભાવ ભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે તો બધાએ લાભ લેવો અનુરોધ સાથે સાથે નિરોગી રહી સ્વસ્થ રહેવામાં સમાજને તંદુરસ્ત બનાવવામાં મદદરૂપ થશો તેવું જણાવવામાં આવ્યું છે
હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા...
મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં...