મોરબી: મોરબીના પંચાસર રોડ પર રેહતા યુવાને તેની પત્ની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે તે પોતાના માતાપિતા ને ઘેરજવા નથી દેતી તથા તેને પોતાના ઘેરે આવવા ન દતી હોવાથી યુવકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ આજકાલ યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિના જોર વધતુ જઈ રહ્યુ છે જેમાં લોકો પોતાના ઘરપરીવાર સાથે રેહવા કરતા એકલા રહેવાનું પસંદ કરે છે. ત્યારે મોરબીમાં એક યુવાને પોતાના માતાપિતા ને ઘેરજવા આવવા ન દેતી હોવાથી પોતાની જ પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
મોરબીમાં પંચાસર રોડ ભાભા એકસ્પોર્ટ હાઉસ પાછળ નિલકંઠ હાઇટસ એપાર્ટમેન્ટ ફલેટ નં.૪૦૩/બી માં રહેતા જનકભાઇ છગનભાઇ મારવાણીયા ( ઉ.વ.૩૭) એ આરોપી પોતાની પત્ની મનીષબેન જનકભાઇ મારવાણીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે જનકભાઈના બા-બાપુજી તથા તેના ભાઇઓને જનકભાઈના ૫ત્ની આરોપી મનિષાબેન તેઓના ઘરે આવવા તથા તેઓના ઘરે જવા દેતા ન હોય અને ફરીયાદીના નાનાભાઇ નવીનભાઇ ને બે દિવસ પહેલા મોટરસાયકલ આપેલ હોય જે અંગે આરોપીએ મને પુછયા વગર કેમ મોટરસાયકલ આપેલ તેમ કહી ગાળો આપી ફરીયાદીને પ્લાસટીકની લાકડી વડે માથાના ભાગે તથા જમણા હાથમાં કોણીં પાસે ઇજા કરી હતી. જેથી જનકભાઈએ પોતાની પત્નીથી કંટાળી તેમની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...