તલાટીઓની હડતાળને વીસીઈઓએ ટેકો જાહેર કરતા ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાઈ
રાજ્યભરમાં તલાટી મંત્રીઓ છેલ્લા કેટલાય સમયથી ૨૦૦૪-૦૫થી ભરતીથી 5 વર્ષથી ફિક્સ પગારની નોકરી સળંગ નોકરી ગણવાની અને તેના આધારે બઢતી બદલી તેમજ ઉચ્ચતમ પગાર ધોરણ આપવા સહીતની માંગણી કરી રહ્યા છે
આ ઉપરાંત સર્કલ ઇન્સ્પેકટર વર્ગ 3ની જગ્યાએ વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવા આવતા તારીખ 01-01-2016 અને ત્યારબાદથી મળવાપાત્ર પ્રથમ દિવસીય ઉચ્ચતમ પગાર ધોરણ કેવા પરીક્ષા રદ કરવા માંગણી કરી છે. આં ઉપરાંત રેવન્યુ (મહેસુલી )તલાટીને પંચાયત મર્જ કરવા બાબત અથવા જોબ ચાર્ટ અલગ કરવા,01-01-2016 બાદ પ્રથમ અને બીજા પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવામાં આવે તેવી માગની કરવામાં આવી છે આમ અલગ અલગ માંગણી મુદે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના નેજા હેઠળ મોરબી જિલ્લાના 351ગામમાં ફરજ બજાવતા 225 તલાટી મંત્રી પણ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા હતા અને જ્યાં સુધી માંગણી નહી સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી કામગીરીમાં નહી જોડાવવાની જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ મોરબી તાલુકાનો પ્રમુખ રવીભાઈ હુંબલે જણાવ્યું હતું.
તલાટી મંત્રીની અચોક્કસ મુદતની હડતાળને મોરબી જિલ્લાની વીસીઈ મંડળે પણ સમર્થન આપ્યું હતું..આ હડતાલથી મહેસુલી અને વહીવટી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...