મોરબી : પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે પાસા હેઠળ ડીટેઈન કરી માળીયા મીયાણા પોલીસે સુરત લાજપોર જેલ હવાલે કર્યો છે.
પોલીસ અધિક્ષકની સુચનાથી અને મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી નાઓની સુચના મુજબ પ્રોહીબીશનના ગુનાઓમા સંડોવાયેલ ઇસમ ઇરફાન અલીભાઇ સુમરા ઉવ.૨૬ ધંધો-મજુરી રહે.નાના દહિસરા તા.માળીયા મી. જી.મોરબી વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકેલ હોય અને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફ મોકલી આપતા મજકુર સામવાળા વિરૂધ્ધની પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા મજકુર સામાવાળાને તા.૨૨/૦૯/૨૦૨૨ ના કલાક- ૨૦/૩૦ વાગે પાસા એક્ટ હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના નીવાસી રમાબેન સવજીભાઈ સનારિયાનુ 71 વર્ષની વયે તારીખ 14/09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 16/09 /2025 ને મંગળવારના રોજ સાંજે 08:00 થી રાતના 10:00 કલાક સુધી પટેલ સમાજ વાડી સરવડ ગામ ખાતે...
મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા અન્વયે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં સ્વચ્છતા...