મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મચ્છુનગર સોનેટ કારખાનાની સામે રહેતા કોકીલાબેન સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૪૦) એ આરોપી ચતુરભાઈ પ્રજાપતિ (રહે. મચ્છુનગર ગામે) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૮-૨૦૨૨ ના રોજ બપોરના સુમારે ફરીયાદી પોતાના ઘર પાસે શેરીમા ઉભા હોય તે દરમ્યાન આરોપી ચતુરભાઇ પ્રજાપતિ મોટર સાઇકલ લઇ આવી ફરીયાદીનુ બાવડુ પકડી મોટર સાઇકલમાં બેસી જવાનુ કહી મારી નાખવાની ધમકી આપી જાહેરમા ગાળો બોલી જાતિ વિરૂધ્ધ અપ-શબ્દો બોલી ફરીયાદી તથા તેમના પતિ સાથે ઝપાઝપી કરી ગુન્હો કરતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો ઇ.પી.કો. કલમ-૩૫૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), તથા એટ્રોશીટી એકટ ની કલમ-૩(૧)(R)(S), ૩(૧)(W)(1), ૩(૨)(૫-એ) હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...