માળીયાના રોહિશાળા ગામના વતની પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયાનુ અવસાન; ગુરૂવારે બેસણું

માળીયા (મી): માળિયા તાલુકાના રોહિશાળા ગામે રહેતા પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયા (ઉ.વ.૭૦) નું તારીખ. ૦૬-૧૦-૨૦૨૪ ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. 

સદ્ગતનુ બેસણું તા.૧૦-૧૦-૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે માળિયા તાલુકાના રોહિશાળા ખાતે રાખેલ છે.

                     લિ..

ગંગ. સ્વ. મધુબેન પ્રભુભાઈ કાલરીયા, સંજયકુમાર પ્રભુભાઈ કાલરીયા ચિરાગભાઈ સંજયભાઈ કાલરીયા, દક્ષાબેન સંજયભાઈ કાલરીયા (પુત્રવધૂ), દલુભાઈ જેરામભાઈ કાલરીયા (ભાઈ), પ્રાણજીવનભાઈ દલુભાઈ કાલરીયા (ભત્રીજા), કલ્પેશભાઈ કાનજીભાઈ કાલરીયા (ભત્રીજા), નિમુબેન કાંતિલાલ લિખીયા (દિકરી), કાનજીભાઈ જેરામભાઈ કાલરીયા (ભાઈ), પ્રકાશભાઈ દલુભાઈ કાલરીયા (ભત્રીજા), સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયા (ભત્રીજા), જશુબેન દિલીપભાઈ વિઠ્ઠલાપરા (દિકરી).

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img