મનોદિવ્યાંગ બાળકો સાથે રહી પોતે પણ મનોદિવ્યાંગ બાળકો માટે પુનરવર્સન કેદ્ર દ્રારા પેપર બેગ, મીણબત્તી, ગરબા ડેકોરેશન ,માટી ના દીવડા તૈયાર કરવા માટે નિઃશુલ્ક સેવા કેન્દ્ર ખોલશે
સ્વીકૃતતા સાથે સમયસર ની યોગ્ય તાલીમ પદ્ધતિ મનો દિવ્યાંગ બાળક ને કેરવણી માં ખુબજ ઉપયોગી છે, તેનું ઉદાહરણ મોરબી માં જન્મેલા અને મોરબી માં રહી ઉછરેલા આ દિવ્યાંગ બાળક છે.રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બની મોરબી નું ઞૌરવ વધારેલ ,મોડલિંગ,ફેશન વોક ,સ્પોર્ટ્સ માં રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ પ્રતિભા બતાવી છે
જય ઓરિયા (ડાઉન સિન્ડ્રોમ ) છે. આ એક જિનેટિક સ્થિતિ છે, કોઈ રોગ નથી ,વાણી ભાષા નો વિકાસ ધીમો હોવા છતાં, સ્પેશિયલ ઓલિમ્પિક માં સ્ટેટ લેવલે દોડ માં નંબર મેળવેલ ,સમરકેમ્પ માં પણ ભાગ લીધેલ છે, માતા-પિતા વગર કોરોના કાળ માં 80 દિવસ રહી અનુકૂલન ક્ષમતા વિકસાવી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી. દિવ્યાંગ બાળકો માં પણ દિવ્ય શક્તિઓ છુપાયેલી હોય છે.જરૂર છે માત્ર તેને સમજી તેની જરૂરિયાત મુજબ તાલીમ વ્યવસ્થા, પોષણક્ષમ વાતાવરણ પુરૂ પાડવાની
મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કેટલાક માણસો દ્વારા રોડ પર ઉકરડા રૂપી દબાણ ખડકી દેવામાં આવ્યા હતા જે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરી રોડ ખૂલ્લો કરાયો છે.
મોરબી તાલુકાના ચકમપર થી જીકીયાળી ગામ તરફ જવાના રોડ ઉપર અમુક દબાણો કરતા દ્વારા રોડ પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેના...
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...
હળવદ શહેરમાં આવેલ સરા રોડ પર ઢવાણીયા દાદાની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસેથી આધેડનો છકડો રિક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા મોરબી દરવાજા ક્રુષ્ણનગરમા રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કરતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...