માનસિક બિમાર અને બહેરાશ ધરાવતા વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવતી એલ્ડર લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર અને શી ટીમ
વધુ જુઓ
મોરબીમાં લગાવેલ જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ દુર કરવા તંત્રને રજૂઆત
મોરબી: મોરબીમાં કુદરતી વરસાદ કે વાવાઝોડું આવે તો શહેરમાં જાહેરાતના લગાવેલ મોટા મોટા હોર્ડિંગથી આમ જનતાને નુકસાન થઈ શકે છે જેથી આ હોર્ડિંગ તાત્કાલિક ધોરણે દુર કરવા સામજીક કાર્યકરો દ્વારા મોરબી નગરપાલિકા , કલેકટર તથા તંત્રને લેખિત રજૂઆત કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ,...
મોરબી નીવાસી રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ દુઃખદ અવસાન
મોરબી: મૂળ જાજાસર ગામના વતની અને હાલ મોરબી રહેતા રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ તા.૧૬-૦૫-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
મૂળ જાજાસર ગામના વતની અને હાલ મોરબી રહેતા સ્વ. રેખાબેન હિંમતભાઈ સુરેલીયા( ઉ વર્ષ ૬૩) નું તારીખ-૧૬-૦૫-૨૦૨૪ને ગુરૂવારના રોજ શ્રી વિશ્વકર્મા ચરણ પામેલ છે તેઓ હિંમતભાઈ સુરેલીયાના ધમઁ પત્ની તેમજ અજયભાઇ...
ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા
ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા પછી ટુકી બિમારીમાં રામ ચરણ પામ્યા.
જનજન ને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ આશ્રમમાં શોકનો માહોલ અવલ મંજીલ ની યાત્રા માટે સેવક મંડળ દ્વારા બપોરે 1:30 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો.
ટંકારા કોઠારીયા રોડ ઉપર સિતરામાતાની ધાર ના રસ્તે આવેલા...