મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ દુઃખદ અવસાન
મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 15-09-2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ મોરબી નાગરીક બેન્કની સામે મોરબી ખાતે રાખેલ છે.
નોંધ: સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.
લી.
વિજયભાઈ કારીયા, અમીતભાઇ કારીયા, રોહિતભાઈ કારીયા, હર્ષાબેન કારીયા, રૂપલબેન કારીયા, જલ રૈયાંશ
મો:- 94092 58963, 98254 34416