મોરબી તાલુકાના બગથળાથી માણેકવાળા જવાના રસ્તે ભગવતી કારખાના સામે બાઈક લઈને જઈ રહેલા જયંતીલાલ પરસોતમભાઇ ચનીયારાનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન વિતરણ થશે.
શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ નું આયોજન તા.૧૧-૬-૨૦૨૪ બુધવાર થી તા.૧૪-૬-૨૦૨૫ શનીવાર સુધી સાંજે ૫...
મોરબીના વીસીપરા વિસ્તારમાં મદિના સોસાયટી શેરી નં -૦૧ માં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા વિસ્તારમાં મદિના સોસાયટી શેરી નં -૦૧ માં જાહેરમાં...