ત્યાર બાદ પાલિકાના કર્મચારીઓ દોડતા થયા અને આજરોજ નવા બસ સ્ટેન્ડે જઈને ખુલી ગટરોને ઢાંકણા નવા મુક્યા હતા જેથી કરીને કોઈ વાહન ચાલક ને ઇજા ન થાઈ ભવિષ્ય્માં પણ ક્યાંય પણ ભ્રસ્ટાચાર અથવા તંત્રની બેદરકારી નજરે પડશે ત્યારે ચક્રવાત ન્યૂઝ હંમેશા પ્રજાના હિતમાં નીડરતા થી સમાચાર પ્રસિદ્ધ કરશે.