મોરબી: મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત મોરબી શહેરની હદમાં રહેતા દશનામ ગોસ્વામી સમાજ ના કે.જી થી કોલેજ માસ્ટર ડીગ્રી સુધી (વર્ષ 2022-2023) ના વિધાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૧ થી ૩ નંબર ના વિજેતા વિધાર્થીઓને શિલ્ડને બાકી બધા વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે આ સરસ્વતી સમારોહ માં ભાગ લેવા માટે પાસ થયેલ વિધાર્થીઓ એ માર્કશીટ ને આધારકાર્ડ ની ઝેરોક્ષ મોબાઈલ નંબર સાથે તા ૩૦-૦૬-૨૦૨૩ સુધી માં મંડળ ના કારોબારી સભ્યો અથવા શિવ ડીઝીટલ તેજશગીરી ગોસ્વામી ઘનશ્યામ ચેમ્બર દરિયાલાલ ઇલેક્ટ્રોનિક પાસે જુના મહાજન ચોક મો ૯૮૭૯૫ ૯૦૧૪૬,તેમજ ગોસ્વામી બુક સ્ટોલ અલ્પેશભાઈ સુરેશભાઈ ગોસ્વામી સરદારબાગ પેટ્રોલ પંપ સામે શનાળા રોડ મોરબી ખાતે પહોંચાડવા યાદી માં જણાવાયું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...