મોરબીનાં વિવિધ વિસ્તારોમાં ઝુલતાપુલ દુર્ઘટનાના મૃતકોના પોસ્ટરો લાગ્યા
શહેરના અલગ અલગ ચોકમાં પોસ્ટર લાગ્યા
મોરબી ઝૂલતા પુલ દુર્ધટના ને આવતી તારીખ 30/10/2023નાં રોજ એક વર્ષ પૂર્ણ થશે ત્યારે મોરબીનાં ઉમિયા સર્કલ, સરદારબાગ, ગાંધીચોક, વીસી ફાટક,નટરાજ ફાટક,માળિયા ફાટક અને મહેન્દ્રનગર ચોકડી સહિતના સ્થળે શ્રધ્ધાંજલિ પાઠવતા પોસ્ટરો લાગ્યા
મળતી માહિતી મુજબ આ બેનરો ટ્રેજડી વિકટીમ એસોસીએશન મોરબી દ્વારા લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું આ બેનરમાં ઝુલતા પુલ દુર્ધટનામાં જીવ ગુમાવનાર મૃતકોને પ્રથમ વાર્ષિક પુણ્યતિથીએ વિનય શ્રધ્ધાંજલિ લખાયું છે