Tuesday, October 14, 2025

મોરબી નીવાસી અંબારામભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મૂળ જસમતગઢ ગામના વતની અને હાલ મોરબી નીવાસી અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉ.વ.૭૨) નું આજે તારીખ ૦૭-૧૦-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ ૦૯/૧૦/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી સનરાઇઝ એપાર્ટમેન્ટ, ગજાનંદ પાર્ક, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ તેજ દિવસે ગુરૂવારે બપોરના ૦૩:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી જસમતગઢ ગામ ખાતે તેમના નીવાસ સ્થાને બેસણુ રાખેલ છે.

નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

                    લી.

રંગપડીયા દીપકભાઈ અંબારામભાઈ (પુત્ર), રંગપડીયા ચતુરભાઈ મોહનભાઈ (ભાઈ), રંગપડીયા પ્રાણજીવનભાઈ મોહનભાઈ (ભાઈ), રંગપડીયા હંસરાજભાઈ મોહનભાઈ (ભાઈ)

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર